Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વિધાનસભ્ય અપાત્રતા અજિત પવાર જૂથે માગ્યો વધુ સમય

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના વિધાનપરિષદના સભ્યોની અપાત્રતા પિટિશનની સુનાવણીમાં નવી વાત સામે આવી છે. એનસીપીના અજિત પવાર જૂથે અપાત્રતા પ્રકરણની નોટિસનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય માગ્યો છે. અપાત્રતા પ્રકરણમાં એનસીપીના બંને જૂથોના વિધાનસભ્યોને વિધાનમંડળ સચિવ તરફથી પાંચમી ડિસેમ્બરે…

  • મહાયુતિમાં ડખો? એનસીપી અજિત પવાર જૂથની તાકીદે દેવગિરિ બંગલા પર બેઠક

    ભાજપની મુશ્કેલીઓમાં થશે વધારો: સર્વેમાં ભાજપની નબળી હાલત જોતા બંને સાથી પક્ષો હવે બાર્ગેનિંગ વધારે એવી આશા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એની સાથે જ રાજ્યના રાજકારણમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા…

  • ગ્રાહકો અને બિલ્ડર વચ્ચેના વિવાદો દૂર કરવા મહારેરાના મહત્ત્વના નિર્ણયો

    મુંબઈ: આગામી વર્ષ એટલે કે ૨૦૨૪માં પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોનો રસ્તો એકદમ સાફ થઇ જશે. મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટર ઓથોરિટી (મહારેરા)એ ૨૦૨૩માં પ્રોપર્ટીના વેચાણ અંગેના નિયમો બનાવ્યા છે. જેને કારણે આ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા આવી છે. પ્રોજેક્ટને લઇને…

  • નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ કાર્ય ૬૦ ટકા પૂર્ણ

    નવી મુંબઈ: શહેરમાં બની રહેલા એરપોર્ટ સંબંધે સૂત્રોનું કહેવું છે કે તેનું ૬૦ ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં આ એરપોર્ટ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય…

  • ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ ટનલ પ્રોજેકટ માટે ₹ ૭,૩૨૬ કરોડની લોન લેવા મંજૂરી

    મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) નો અત્યંત મહત્ત્વનો પ્રોજેકટ ઓરેન્જ ગેટ, ઈસ્ટર્ન ફ્રીવેથી મરીન ડ્રાઇવ ટનલ પ્રકલ્પ માટે ૯,૧૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની માહિતી એક અધિકારીએ આપી હતી. આ કુલ ખર્ચમાંથી ૭,૩૨૬ કરોડ રૂપિયાનું ભંડોળ લોન દ્વારા લેવાનો…

  • એરપોર્ટ પર ભુલક્કડ પ્રવાસીઓની સંખ્યા વધી

    ૪૧ હજાર સામાનના દાવેદાર હજી નથી મળ્યા મુંબઈ: ભુલક્કડ પ્રવાસી વર્ષ આખામાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૪૯ હજારથી વધુ વસ્તુઓ દાવા વિનાની પડી છે. એરપોર્ટ પર આવા સામાનની શોધ કરવા માટે ખાસ ટીમ લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં…

  • નેશનલ

    શત્રુઓને દરિયાના પેટાળમાંથી પણ શોધીને મારીશું: રાજનાથ

    નૌકાદળની વિનાશિકા મુંબઈમાં તરતી મુકાઈ વિનાશિકા: મુંબઈમાં મંગળવારે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઈમ્ફાલનો ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવ્યો તે દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમાર, વૅસ્ટર્ન નૅવલ કમાન્ડ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ…

  • નેશનલ

    ફ્રાન્સે અટકાવેલું વિમાન ૨૭૬ પ્રવાસી સાથે મુંબઈ પરત

    સ્વદેશ પરત: શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે ફ્રાન્સમાં ચાર દિવસ રોકી રાખવામાં આવેલું પ્રવાસી વિમાન મંગળવારે મુંબઈ આવી પહોંચ્યું હતું. ઍરક્રાફ્ટ, ઍરબસ એ-૩૪૦ મંગળવારે વહેલી સવારે લગભગ ચાર વાગે મુંબઈ આવી પહોંચ્યું હતું. સ્થાનિક સમય પ્રમાણે આ વિમાન પૅરિસસ્થિત હવાઈમથકેથી બપોરે…

  • હળવદમાં કોર્ટના પરિસરની બહાર ગોળીબાર: છરીઓ મરાઇ

    અમદાવાદ: મોરબી જિલ્લાની હળવદ કોર્ટ પરિસર બહાર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મિસ ફાયરની…

  • કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટના દરદીઓ વધ્યા

    નવી દિલ્હી : દેશમાં કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટ જેએન-વનના છ વધુ કેસ નોંધાતા દેશમાં આ નવા વેરિયન્ટના દર્દીની સંખ્યા વધીને ૬૯ થઈ છે. આના મોટા ભાગના દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં રખાયા છે અને હૉસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી નથી એમ સત્તાવાર સૂત્રોએ…

Back to top button