Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 173 of 313
  • વીક એન્ડ

    પુતીનનું ઘર: સત્ય કે મિથ્યા

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા રાજકીય અને આર્થિક ક્ષેત્રની જેમ હવે સ્થાપત્યમાં પણ ખોટી કહી શકાય તેવી માહિતી ફરતી થઈ ગઈ હોય તેમ લાગે છે. તાજેતરમાં રશિયાના સોચી ક્ષેત્રમાં પુનિતના ઘરની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક ફેક્ટ…

  • વીક એન્ડ

    કુછ પન્ને છોડ દિએ હૈ મૈને જાન-બુઝકર કોરે કોરે…..

    ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી હરસિંગાર કે પેડ સા મૈંખુશિયોં મેં મહકતા હૂંઉદાસી મેં ન જાને કૂંઠ સાસમાધિસ્થ રહ જાતા હૂંપ્રત્યેક સુયોગ કે સાથકોઇ ન કોઇ યોગ હોઇસ સે બડા સૌભાગ્ય ભીકૈસે કૈસે પ્રાપ્ત હમેં હો. પંકજ ત્રિવેદી..…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • નેશનલ

    અયોધ્યામાં દુકાનોના શટરને હિંદુ-થીમ આર્ટવર્કથી શણગારાયા

    જય શ્રી રામ: જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ અગાઉ અયોધ્યામાં રામ પથ સહિત મુખ્ય રસ્તાઓ પર આવેલી દુકાનના શટરો હિન્દુ થીમ આધારિત ચિત્રોથી શણગારવામાં આવ્યા છે. નવા જ બાંધવામાં આવેલા મર્યાદા પુરષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશન ઍરપોર્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના…

  • ત્રાસવાદને નાબૂદ કરાશે: રાજનાથ સિંહ

    રાજૌરી/જમ્મુ: સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે ભારતીય લશ્કર જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદને નાબૂદ કરશે. તેમણે લશ્કરી દળોને અનુરોધ કર્યો હતો કે દેશના નાગરિકોને ઈજા પહોંચે એવી ભૂલો ન કરો. સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરવા દિવસની…

  • સહકારી સંસ્થાઓને વધુ મજબૂત કરાશે: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. ડેરી અને સાકરના ઉત્પાદનમાં ઉલ્લેખનીય સુધારો જોવા મળ્યા બાદ કૃષી અને માછીમારી જેવા ક્ષેત્રમાં ધરખમ સુધારા કરવાની તેમણે ખાતરી આપી હતી.…

  • ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ગુજરાતીએ ભાયંદરની ખાડીમાં ઝંપલાવ્યું

    સી-લિંક પરથી કૂદકો મારવાનું નક્કી કર્યું, પણ બાઈકને પરવાનગી ન હોવાથી વેપારી ભાયંદર પાછા ફર્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ગુજરાતીએ ભાયંદરની ખાડીમાં ઝંપલાવ્યાના બીજે દિવસે પણ તેમની કોઈ ભાળ મળી નહોતી. વેપારીએ પહેલાં સી-લિંક પરથી કૂદકો મારવાનું નક્કી…

  • રાહુલ ગાંધીએ કર્યો નરેન્દ્ર મોદીને સવાલ: દેશમાં એક જ જાત હોય તો તમે ઓબીસી કેવી રીતે?

    139મા સ્થાપના દિને નાગપુરમાં કૉંગ્રેસની રેલીમાં ભારે ભીડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં કહે છે કે તેઓ ઓબીસી છે અને પછી જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે કહે છે કે ભારતમાં એક જ જાત છે અને તે…

  • ઓનલાઈન ગેમ અને ઘોડાની રેસથી 700 કરોડ કમાવાનું લક્ષ્ય

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ, તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો તેમ જ બેટિંગ, કેસિનો અને ઘોડાની રેસ જેવા માધ્યમથી વધારાના રૂ. 700 કરોડ એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં આયોજિત રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ…

  • 1 જાન્યુઆરી સુધીની મુદત

    મહારેરા સર્ટિફિકેટ વિના નવા એજન્ટની નોંધણી નહીં થાય મુંબઈ: મહારેરા દ્વારા 10 જાન્યુઆરી 23 ના રોજના આદેશમાં એજન્ટોની નવી નોંધણી અને નવીનીકરણ માટે તાલીમ લેવા અને નિયત પ્રમાણપત્ર મેળવવા માટે ફરજિયાત બનાવ્યું છે. આ શરત પૂરી કરવા માટે ઘણી વખત…

Back to top button