- ઉત્સવ
વેપાર વૃદ્ધિ માટે નિષ્ણાતની સહાય કેટલી જરૂરી…?
બ્રાન્ડ ક્ધસલ્ટન્ટની ભૂમિકા અનેકવિધ છે. એ કંપનીને વેચાણ વધારવા અને વ્યવસાયિક લક્ષ્ય – ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે ખરી દિશા ચીંધી શકે છે. બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ક્ધસલ્ટન્ટ કે પછી એક્સપર્ટ સર્વિસ આઉટસોર્સ કરવાની વાત આવે ત્યારે અચૂક વેપારી…
ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ચક્રવ્યૂહમાં દવાઓ અને તબીબી ઉપકરણોનો વ્યવસાય
વિશેષ -સુભાષચંદ્ર અગ્રવાલ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ હેઠળ દેશભરનાં લગભગ ૧૦,૦૦૦ કેન્દ્રોમાંથી દર મહિને આશરે રૂ. ૧.૫૦ લાખના સરેરાશ મહિનેથતા વેચાણ દ્વારા જેનરિક દવાઓની ખરીદી પર સામાન્ય માણસને ૫૦થી ૯૦ ટકાની જંગી બચતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે જેનરિક…
- ઉત્સવ
વરસોવાના દમણિયા શિપયાર્ડે ૧૨૫ ટનની ક્ષમતાનું કાર્ગો પેસેન્જર જહાજ એક વર્ષમાં બાંધી તરતું મૂકયું
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા ગુજરાતીઓ સાહસમૂર્તિ છે અને આજના મહાનગર મુંબઇનું ઘડતર એ ગુજરાતી સાહસનું પ્રતિબિંબ છે. અઢારમી સદીમાં મુંબઇમાં પ્રથમ ડોકયાર્ડ બાંધનાર અને અંગ્રેજો માટે યુદ્ધ-જહાજ બાંધનાર ગુજરાતી સુરત નજીક આવેલા સિગનપોર ગામના લવજી નસરવાનજી વાડિયા હતા. સિંધિયા…
- ઉત્સવ
ખાખી મની-૧૦
‘મને શંકા છે કે બબ્બરના મોત પાછળ હિન્દુસ્તાનના ‘રો’નો હાથ છે.’ સતિન્દરસિંઘ બોલ્યો. અનિલ રાવલ ઓન્તારિયો સ્ટેટના હેમિલ્ટન શહેરની લોકલ પોલીસ, કેટલાક પત્રકારો, ન્યૂઝ ચેનલવાળાઓ બબ્બરની લાશની ફરતે ટોળે વળીને ઊભા હતા. કેમેરામેન શુટિંગ કરવામાં વ્યસ્ત હતા. પત્રકારો લાશ વિશે…
- ઉત્સવ
ભારતના સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પાયોનિયર સ્પેસ સાયન્ટિસ્ટ એન્ડ મેથેમેટિશ્યન પ્રોફેસર સતીશ ધવન
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ પ્રોફેસર સતીશ ધવન ભારતીય ગણિતશાસ્ત્રી અને એરોસ્પેશ ઈન્જિનીયર હતા. તેમનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૨૦માં થયો હતો અને મૃત્ય ૩, જાન્યુઆરી ૨૦૦૨માં થયું હતું. વિક્રમ સારાભાઈનું આકસ્મિક મૃત્યુ થતાં જબ્બર અવકાશ સર્જાયો હતો. થોડા સમય…
- ઉત્સવ
ગોડી પૂછે ગોડિયાને કોણ ભલેરો દેશ?સંપત હોય તો ઘર ભલા, નહીં તો પરદેશ!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સુભાષિત શબ્દની સંધિ છૂટી પાડીએ તો સુ + ભાષિત એટલે કે સારી ભાષાવાળું એવો શાબ્દિક અર્થ સમજાય છે. ભગવદ્ગોમંડલ સુભાષિત માટે માર્મિક વચન કે સૂત્ર, મધુર વાણીમાં બોલેલું, સારા શબ્દમાં બોલેલું કે સુંદર રીતે કહેલું…
- ઉત્સવ
બાપ ઔરંગઝેબ સામે શાહજાદાનો બળવો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૬)માત્ર ઔરંગઝેબને જ નહીં, મોગલ શાસકોના વંશજો સદીઓ સુધી ભૂલી ન શકે એવી રાજરમત રાજપૂતો અને રાઠોડોએ શરૂ કરી હતી. શાહઝાદા મિર્ઝા મુહમ્મદ અકબરના ચાર મળતીયા મૌલવીઓએ ફરમાન જાહેર કર્યું કે ઈસ્લામિક કાયદાનું ઉલ્લંઘન કરવાને કારણે…
- ઉત્સવ
રન ફોર રણ
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી એક વખત એવો હતો કે લોકો ખરાબ રસ્તાની વાતો થાય તો કચ્છના રસ્તાનાં ઉદાહરણો ટાંકીને વાત કરતાં અને આજે ભારતના ટોપ ફાઇવ રોડ યાત્રાની શ્રેણીમાં કચ્છનો ઘડૂલી – સાંતલપુર માર્ગ ‘રોડ ટુ હેવન’ નો સમાવેશ…
- ઉત્સવ
બોલો , તમારી ‘સનક’નું સ્કોર-બોર્ડ શું છે?
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: દરેક માણસમાં ૧ પાગલ વસે છે, કેટલાંકમાં ૨-૩ કે વધુ! (છેલવાણી)સંડે બપોરે પલંગ પર પડ્યા પડ્યા છતની ઊંચાઇ માપતાં માપતાં ૨-૩ કલાક ગાળતા હશો તો યા તો તમે પાગલ છો અથવા તો જીનિયસ! જો કે…
- ઉત્સવ
એક હ્દયસ્પર્શી કથા : ‘ધ કાઈટ રનર’
ઉત્તરાયણ અવસરે વાંચવા જેવી આ અફઘાની નવલકથા તમારી સંવેદનાને એક બીજા જ સ્તર પર લઈ જાય છે કેનવાસ -અભિમન્યુ મોદી હવે લોકો વાંચતા બંધ થઈ ગયા છે એ ફરિયાદ ખોટી નથી. થોડાં વર્ષો પહેલાં પુસ્તકોની સમરી એટલે કે આખી વાર્તાનો…