- એકસ્ટ્રા અફેર
મુસ્લિમો ઓવૈસી-અજમલની વાતોમાં ના આવે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં બની રહેલા રામલલાના મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ આ ઘટનાનો લાભ લેવા માટે રાજકારણીઓના ઉધામા પણ વધતા જાય છે. ભાજપ ૨૨ જાન્યુઆરીએ યોજાનારા આ કાર્યક્રમનો લાભ લેવા માટે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૮-૧-૨૦૨૪, વિંછુડોભારતીય દિનાંક ૧૮, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૫મો અમરદાદ, સને…
ધાર્મિક વ્યાખ્યાન, મજલિસ, સભામાં શિષ્ટાચાર
આચમન -અનવર વલિયાણી આપણો ભારતદેશ સંતો, સૂફીઓ, શાહો-મહાત્માઓનો દેશ છે. સંતો થોડામાં ઘણું કહી જતા હોય છે. આવા એક ઈશ્ર્વરના દૂતે તેમના એક સાથી-સંગાથીને વસીયત કરી કે નીચે જણાવેલ આઠ કુટેવ ધરાવતા શખસો અપમાનિત થાય તો અપમાનિત થયાબદલ પોતાની જાતનેજ…
- ધર્મતેજ
યોગનું બીજું અંગ: નિયમ પહેલો નિયમ શૌચ (શુદ્ધિકરણ)
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા યમ વિશે જાણ્યા પછી હવે આપણે નિયમના પાંચ અંગો વિશે જાણીશું. આજે નિયમમાં સૌપ્રથમ આવતા શૌચ વિશે જાણીએ. શૌચ એટલે શારીરિક શુદ્ધિ. શરીરને શુદ્ધ રાખવા શૌચમાં વિવિધ ક્રિયાઓ બતાવવામાં આવી છે. સ્નાન તો શરીરને બહારથી શુદ્ધ રાખે…
- ધર્મતેજ
ઈશ્ર્વર મળે તેવી આસ્થા રાખીને દોડશો નહીંકદાચ ન મળે તો તમારી આસ્થા હલી જઈ શકે છે
માનસ મંથન -મોરારિબાપુ બાપ ! કથા વિશ્ર્વાસની છાયામાં, વડલાની છાયામાં થાય; અને શ્રવણ શ્રદ્ધાની છાયામાં થાય; ગુણાતીત શ્રદ્ધા. તમે રાજસી શ્રદ્ધા લઈને કથા સાંભળો ! કથા સાંભળું તો મારી ફેક્ટરી બરાબર ચાલે ! તમે ભ્રાંતિમાં ન રહો એટલે પાંથીએ પાંથીએ…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ પ્રસ્તાવ:ભગવદવતાર એક રહસ્યપૂર્ણ સત્ય છે. પરમાત્મા યુગે-યુગે (સમયે-સમયે) અવતાર ધારણ કરે છે, માનવ સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવે છે. પ્રભુ દરેક વખતે ભિન્નભિન્ન સ્વરૂપ ધારણ કરીને આવે છે. કોઈ પણ અવતાર ભૂતકાળના અવતારોનું અનુકરણ નથી. દરેક…
- ધર્મતેજ
મન ઉપજાવે અજ્ઞાન, માટે મન સમજાવી લે…
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મનવો જાણે ૨ે અમે સા૨ા કામ ક૨શું ને ,ઉલટાનો પડયો ૨ે સંતાપ, મન સમજાવી લે…..શું ૨ે ક૨ે ૨ે જેના , દલડામાં તપીયેલ તાપ, મન સમજ્યા વિના… મનવો જાણે ૨ે અમે સા૨ાં કામ ક૨શું ને…૦પ૨ીક્ષિત ૨ાજાને…
- ધર્મતેજ
નવધા ભક્તિની પરાકોટિની નોબત: નરસિંહનાં પદો
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની નરસિંહના જીવન વિષ્ાયે ખૂબ અભ્યાસ થયા છે. નરસિંહના કર્ક્તુત્વ સંદર્ભે પણ ઘણા પ્રશ્ર્નો છે. આ બધામાંથી પસાર થયા પછી નરસિંહ નામે મળતી રચનાઓને એની પ્રકૃતિને આધારે મેં ત્રણ વિભાગમાં વિભાજિત કરીને અભ્યાસ આરંભ્યો છે. નરસિંહની…
- ધર્મતેજ
શ્રધ્ધા, વિશ્ર્વાસ અને પુરુષાર્થ હોય તોગમે તેવા સમયને પાર કરી શકાય છે
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવન એક સંઘર્ષ છે. એમાં માણસે કપરી લડાઈ લડવી પડે છે અને મુસીબતોનો સામનો કરવો પડે છે. ધર્મ, શ્રદ્ધા અને આસ્થા તેમાં બળ પૂરું પાડે છે. જીવનમાં સુખ-દુ:ખ, ચડતી-પડતી આવ્યાં કરે છે. હર્ષ-શોક પણ ઊભા થવાના. પણ…
- ધર્મતેજ
તપસ્યા દરમિયાન તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે આનો દંડ તમને અવશ્ય મળશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતી: ‘ઉપમન્યુ હું તમને અક્ષય વરદાન આપું છું કે તું ચિરકુમાર રહી શીવ ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી સમગ્ર સંસારમાં શિવ આરાધનાનો પ્રચાર-પ્રસાર કરશો, પ્રભુ તમે ઉપમન્યુને એવું વરદાન આપો કે જેઅજોડ હોય.’ભગવાન શિવ: ‘ઉપમન્યુ…