- તરોતાઝા
અસાધ્ય બીમારીઓથી પીડિત દર્દીએ પ્રવાસ – પર્યટન ટાળવા…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહના ગ્રહમંડળમાંરાજાદી ગ્રહ :સૂર્ય ધન રાશિ તા.15 મકર રાશિમાં પ્રવેશ 2.44મંગળ ધન રાશિબુધ વૃશ્ચિક રાશિગુ મેષ રાશિશુક્ર વૃશ્ચિક રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે. આ સપ્તાહ હાડ થીજાવી…
- તરોતાઝા
શાકાહાર શ્રેષ્ઠ કેમ છે?
`આહારમાં વિવેક ન હોય તો મનુષ્યમાં અને પશુમાં શું અંતર રહે?’ સંસ્કૃતિ – ઉર્મિલ પંડ્યા ઉપરોક્ત ઉદ્ગારો મહાત્મા ગાંધીજીના છે. સારું થયું કે 30 જાન્યું. 1948માં ગાંધીજી કાયમ માટે પોઢી ગયા. જો આજે જીવતા હોત તો કૃષિપ્રધાન દેશમાં જે રીતે…
- તરોતાઝા
માહ..દી…દાલ.. શિયાળામાં શરીરને બનાવશે મજબૂત
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક મા..દી… દાલ, કાલી દાલ, માહ..દી..દાલ, માન..દી…દાલ વગેરે નામે ઓળખાતી ખાસ દાલ વિશે આજે આપણે જાણકારી મેળવીશું. શિયાળો શરૂ થાય તેની સાથે પંજાબમાં આખા અડદનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. જેમ ગુજરાતી રસોડામાં તુવેરની દાળની…
- તરોતાઝા
`માગશરીયો મૂળો કરે શૂરો’
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરના સંતુલિત વિકાસ અને આરોગ્ય માટે શાક-પાનનું મહત્ત્વ અનેકગણું છે. જે શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યક પોષક તત્ત્વથી ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલાશાક-પાનનું પોષક તત્ત્વ એક માનક સ્તર પર નિર્ધારિત છે.…
- તરોતાઝા
એક જટિલ વ્યાધિ -ગ્રહણી
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ જે રોગો મટાડવામાં સૌથી અસરકારક ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ હોય તેવા રોગોમાં ગ્રહણી રોગનું આગળ પડતું સ્થાન કહી શકાય. ગ્રહણી રોગને લોક ભાષામાં સંઘરણીકે સંગ્રહણી બોલાવવામાં આવે છે.હોજરીનો ભાગ પૂરો થતાં જ નાના આંતરડાનો ભાગ…
- આમચી મુંબઈ
અટલ સુંદરતા
મુંબઈથી નવી મુંબઈને જોડતા અત્યંત મહત્ત્વના અટલ સેતુ એટલે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) અથવા તો સી-લિંકને શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મૂકવામાં આવે તે પહેલાં સોમવારે મુંબઈ સમાચારના ફોટોગ્રાફર અમય ખરાડેએ આકાશમાંથી આખો બ્રિજ દેખાય એવી…
ગણતરીના કલાકોમાં રાજ્યના રાજકારણનું ભવિષ્ય
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાનું પરિણામ તૈયાર થઈ ગયું છે. 10મીએ સાંજે ચાર કલાકે પરિણામ જાહેર થવાની શક્યતા છે. અહેવાલ છે કે આ પરિણામ પર દિલ્હીના નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ માગવામાં આવ્યો છે. એવો પણ અહેવાલ…
તિરાડ ઈન્ડિયામાં ?
ઠાકરે અને પવાર એમવીએની બેઠકમાં નહીં જાય નવી દિલ્હી/મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હંફાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીએ સૌથી મોટું ગઠબંધન (ઈન્ડિયા) કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપની સામે એમવી (મહાવિકાસ આઘાડી)ની પાર્ટી એક બનીને કેન્દ્ર સરકાર…
મુંબઈના તાપમાનમાં ચાર દિવસમાં ચાર ડિગ્રીનો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હજી ગયા શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો 17.5 ડિગ્રી જેટલો નોંધાઈને મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો હતો. શનિવારે સાંતાક્રુઝમાં…
મીઠી નદી આડેના 700થી વધુ બાંધકામ ફેબ્રુઆરી સુધીમાં જમીનદોસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મીઠી નદીને પહોળી કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. મીઠી નદીને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેક્ટમાં જોકે હજી પણ કલિના બ્રિજથી સીએસટી બ્રિજ વચ્ચેના 900 મીટરના પટ્ટામાં 700થી વધુ બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે. પાલિકાએ આ…