Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • તરોતાઝા

    પરેશાન કરતી ત્વચાની બીમારી: એક્ઝિમા

    હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (ભાગ: 2)ગયા અઠવાડિયે પરેશાન કરતા ચામડીના રોગ ખરજવાના પ્રકાર વિશે આપણે જોઈ ગયા.તેનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે, કેમકે ઘણીવાર તેને સોરાયસિસનો રોગ સમજી લેવામાંઆવે છે. એક્ઝિમાનું મુખ્ય લક્ષણખણજવાળી શુષ્ક ખરબચડી અને પોપડાવાળી ત્વચા છે.…

  • તરોતાઝા

    મનની સાતા ને શાંતિ માટે શું કરવું જોઈએ ?

    મનની શાશ્વત શાંતિ માટે વનવાસ લેવાની જરૂર નથી. આ રહ્યાં કેટલાંક સચોટ ઉપાય-ઉકેલ.. આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી નવા વર્ષના આગમન સાથે વીતેલા વર્ષની કેટલીક અણગમતી વાત વીસારે પાડીને આપણે એક યા બીજી રીતે નવા વર્ષમાં જીવનને નવી ચેતના…

  • તરોતાઝા

    રમત

    ટૂંકી વાર્તા – હસમુખ વાઘેલા `આકૃતિ, હજુ કેટલીવાર? ઉતાવળ કરને! મોડું થાય છે, હમણાં સાંજ પડી જશે.’ મારુતિનું હોર્ન વગાડતાં આશ્લેશે બૂમ પાડી.આકૃતિ બેગમાં કપડાં ભરી રહી હતી, સાથે સાથે ઠાંસી ઠાંસીને તેનું મન પણ!! …લગ્ન બાદ હનીમૂનની તૈયારી કરતી…

  • તરોતાઝા

    અસાધ્ય બીમારીઓથી પીડિત દર્દીએ પ્રવાસ – પર્યટન ટાળવા…

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહના ગ્રહમંડળમાંરાજાદી ગ્રહ :સૂર્ય ધન રાશિ તા.15 મકર રાશિમાં પ્રવેશ 2.44મંગળ ધન રાશિબુધ વૃશ્ચિક રાશિગુ મેષ રાશિશુક્ર વૃશ્ચિક રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે. આ સપ્તાહ હાડ થીજાવી…

  • તરોતાઝા

    શાકાહાર શ્રેષ્ઠ કેમ છે?

    `આહારમાં વિવેક ન હોય તો મનુષ્યમાં અને પશુમાં શું અંતર રહે?’ સંસ્કૃતિ – ઉર્મિલ પંડ્યા ઉપરોક્ત ઉદ્ગારો મહાત્મા ગાંધીજીના છે. સારું થયું કે 30 જાન્યું. 1948માં ગાંધીજી કાયમ માટે પોઢી ગયા. જો આજે જીવતા હોત તો કૃષિપ્રધાન દેશમાં જે રીતે…

  • તરોતાઝા

    માહ..દી…દાલ.. શિયાળામાં શરીરને બનાવશે મજબૂત

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક મા..દી… દાલ, કાલી દાલ, માહ..દી..દાલ, માન..દી…દાલ વગેરે નામે ઓળખાતી ખાસ દાલ વિશે આજે આપણે જાણકારી મેળવીશું. શિયાળો શરૂ થાય તેની સાથે પંજાબમાં આખા અડદનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. જેમ ગુજરાતી રસોડામાં તુવેરની દાળની…

  • તરોતાઝા

    `માગશરીયો મૂળો કરે શૂરો’

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરના સંતુલિત વિકાસ અને આરોગ્ય માટે શાક-પાનનું મહત્ત્વ અનેકગણું છે. જે શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યક પોષક તત્ત્વથી ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલાશાક-પાનનું પોષક તત્ત્વ એક માનક સ્તર પર નિર્ધારિત છે.…

  • તરોતાઝા

    એક જટિલ વ્યાધિ -ગ્રહણી

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ જે રોગો મટાડવામાં સૌથી અસરકારક ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ હોય તેવા રોગોમાં ગ્રહણી રોગનું આગળ પડતું સ્થાન કહી શકાય. ગ્રહણી રોગને લોક ભાષામાં સંઘરણીકે સંગ્રહણી બોલાવવામાં આવે છે.હોજરીનો ભાગ પૂરો થતાં જ નાના આંતરડાનો ભાગ…

  • આમચી મુંબઈ

    અટલ સુંદરતા

    મુંબઈથી નવી મુંબઈને જોડતા અત્યંત મહત્ત્વના અટલ સેતુ એટલે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) અથવા તો સી-લિંકને શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મૂકવામાં આવે તે પહેલાં સોમવારે મુંબઈ સમાચારના ફોટોગ્રાફર અમય ખરાડેએ આકાશમાંથી આખો બ્રિજ દેખાય એવી…

  • ગણતરીના કલાકોમાં રાજ્યના રાજકારણનું ભવિષ્ય

    મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાનું પરિણામ તૈયાર થઈ ગયું છે. 10મીએ સાંજે ચાર કલાકે પરિણામ જાહેર થવાની શક્યતા છે. અહેવાલ છે કે આ પરિણામ પર દિલ્હીના નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ માગવામાં આવ્યો છે. એવો પણ અહેવાલ…

Back to top button