પારસી મરણ
રોહીનતન નોઝીર તવારીયા તે જરીન રોહીનતન તવારીયાના ધણી. તે મરહુમો નોઝીર અને તેહેમીનાના દીકરા. તે પોરસના બાવાજી. તે પીનાજના સસરાજી. તે ખોરશેદ ર. ગાંધી, રૂસ્તમ, રોદા પી. ભગત તથા મરહુમ ગુલ એન. તવારીયાના ભાઈ. તે મરહુમો સહવાકશા અને પેરીન ભગવાગરના…
હિન્દુ મરણ
સ્વ. શ્રી ખરાશંકર શીવજી જોષી (બોઘી) (ઉં. વ. ૭૦) કચ્છ ગામ નાની વિરાણી હાલે મરોલ તે ગં. સ્વ. મૈયાબેન તથા સ્વ. શીવજી રામજી બોઘીના પુત્ર. તે સ્વ. ગં. સ્વ. ધનલક્ષ્મીબેન નરભેરામ વ્યાસના જમાઈ. તે અ. સૌ. મીનાબેનના પતિ. તનુજા, ભાવના,…
જૈન મરણ
વજાપુર ૨૭ વિશા શ્રીમાળી જૈનલીંબોદરાના હાલ ગોરેગાંવ ચીનુભાઈ શકરચંદ શાહ (ઉં. વ. ૯૪) ૮-૧-૨૪, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ કાન્તાબેનના પતિ. સ્વ. લાલુભાઈ, રસિકભાઈ, મનુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈના મોટા ભાઈ. વર્ષાબેન, કિરણભાઈ, વિજયભાઈ, પરેશભાઈ, હેમાબેનના પિતાશ્રી. નરેન્દ્રકુમાર, સ્મિતાબેન, સાસ્મિરાબેન, દીનાબેન, તરૂણકુમારના…
- શેર બજાર

પ્રોફિટ બુકિંગ: સેન્સેક્સ ૬૮૦ની છલાંગ સાથે ૭૨,૦૦૦ને સ્પર્શી ફરી ૭૧,૪૦૦ની નીચે લપસ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ખૂલતા સત્ર સાથે જોરદાર તેજી નોંધાવ્યા બાદ છેલ્લી ઘડીની વેચવાલીના મારામાં લગભગ તમામ સુધારો ગુમાવીને સેન્સેક્સ ૨૧,૪૦૦ની નીચે સરકી ગયો હતો, જ્યારે નિફ્ટીએ ૨૧,૫૦૦ની સપાટી માંડ ટકાવી હતી. રોકાણકારોએ મહત્ત્વના મેક્રોઇકોનોમિક ડેટા અને કોર્પોરેટ પરિણામોની જાહેરાત અગાઉ…
- વેપાર

વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૨૨૩નો અને ચાંદીમાં ₹ ૪૫૪નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેવાની સાથે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬.૦૩ કરોડની ચોખ્ખી લેવાલી નીકળી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૨ના મથાળે બંધ રહ્યો હતો.…
- એકસ્ટ્રા અફેર

માલદીવ મુદ્દે ભારતીયોનો દેશપ્રેમ લાંબું ટકે તો સારું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવનાં પ્રધાન માલશા શરીફે ટીકા કરી તેના કારણે મોટો વિવાદ થઈ ગયો છે. માલશાના રવાડે ચડીને બીજાં બે પ્રધાનો મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદે પણ ભારત વિશે ખરાબ કોમેન્ટ્સ કરી.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ),બુધવાર, તા. ૧૦-૧-૨૦૨૪, ભદ્રા સમાપ્તિ) ભારતીય દિનાંક ૨૦, માહે પૌષ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૪) પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ,…
- ઈન્ટરવલ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
વાતે ને વાતે સૂરા ન થવાય!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ વાતે ને વાતે સૂરા થતા લોકો માટે એક ચોવક છે: ‘સિંધૂડો વજે તડેં સૂરો ઘરમેં ન રે’ અર્થ એ છે કે, સમય આવે ત્યારે જ શક્તિનું પ્રદર્શન કરવું ‘સિંધૂડો’ શબ્દ અહીં આવે છે, જેનો અર્થ થાય…




