વાતે ને વાતે સૂરા ન થવાય!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ વાતે ને વાતે સૂરા થતા લોકો માટે એક ચોવક છે: ‘સિંધૂડો વજે તડેં સૂરો ઘરમેં ન રે’ અર્થ એ છે કે, સમય આવે ત્યારે જ શક્તિનું પ્રદર્શન કરવું ‘સિંધૂડો’ શબ્દ અહીં આવે છે, જેનો અર્થ થાય…
- ઈન્ટરવલ
ગ્રહણ ઇલેકશનનું
ઔદ્યોગિક ક્ષેત્રે નવા રોકાણ આયોજનો છ વર્ષના તળિયે કવર સ્ટોરી -નિલેશ વાઘેલા એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૩માં ગયા વર્ષની સરખામણીમાં નવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટની જાહેરાતોનું મૂલ્ય પચાસ ટકા કરતા વધુ ઘટી ગયું છે. ઉદ્યોગ ક્ષેત્રે કોરોનાનો ફટકો પડ્યો હતો અને કામકાજ લગભગ ઠપ થઇ…
- ઈન્ટરવલ
ઈઝરાયલ પર અમેરિકા લગામ નહીં તાણે તો હમાસ સામેનું યુદ્ધ વિકરાળ બનશે
નેતન્યાહુ સત્તા બચાવવાના મરણિયા પ્રયાસમાં અમેરિકાને પણ ડુબાડશે? પ્રાસંગિક -અમૂલ દવે પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે સાત ઓક્ટોબરે ઈઝરાયલમાં ઘૂસીને ભયંકર ત્રાસવાદી હુમલા કર્યા હતા. આ હુમલાને લીધે અત્યાર સુધી અજેય અને અપરાજિત ગણાતા ઈઝરાયલની પ્રતિષ્ઠાને મોટી ક્ષતિ પહોંચી હતી. સ્તબ્ધ…
- ઈન્ટરવલ
KYCમાં ‘નો યૉર ચિટર’? અભિનેતાઓએ ગુમાવી રકમ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ KYC એટલે Know your customer કે client. પરંતુ આ કેવાયસીને નામે એટલી બધી સાયબર છેતરપિંડી થાય છે કે ન પૂછો વાત. ભલે એનું સંજોગોએ ઉપસાવેલું ફૂલફોર્મ Know your cheater થોડું હળવું કે હસાવનારું લાગે પણ એ…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી મારું નામ પાન છે તો, શા માટે તારું નામ ઝાડ છે? અહીં શીર્ષકમાં લખેલી રમેશ પારેખની કાવ્ય પંક્તિઓ ‘ઝાડ એના પાંદડાંને પૂછે છે – કેમ?’ કાવ્યની છે. આ કાવ્યમાં કવિશ્રીએ વૃક્ષ અને પર્ણના રૂપક દ્વારા સંબંધોની મીઠાશની મહેફિલ…
- ઈન્ટરવલ
રાષ્ટ્રીય યુવા દિન યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ
આજના યુવાનો બુદ્ધિમાન છે-મહત્ત્વાકાંક્ષી છે, પણ નાની નાની વાતનો સામનો એ બહાદુરીપૂર્વક કેમ નથી કરી શકતા…? જાણીએ, સ્વામીજીનો આ વિશે પ્રેરણાત્મક ઉકેલ મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા આજે યુવા વર્ગ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.એલ્વિન ‘The Future Shoke’નામનાં પુસ્તકમાં…
- ઈન્ટરવલ
કાયદેસર રજા નથી મળતી ? ન મળે તો ગુલ્લી મારો!
વ્યંગ -ભરત વૈષ્ણવ પાણીમાં પલળેલ કૂકડા જેવો રાજુ રદી મૂરઝાયેલા મોંઢે મારા ઘરમાં ચૂપચાપ આવીને ખુરશી પર ફસડાઈ પડ્યો.‘રાજુ, આજે કેમ હવાઈ ગયેલા પાપડ જેવો દેખાય છે?’ ‘આજીવન વાંઢાને વધુ એક છોકરીએ બાબાજી કા ઠુલ્લું દેખાડ્યું?’ મેં પૂછયું. આમ રાજુની…
- ઈન્ટરવલ
અને રીવા…
ટૂંકી વાર્તા -માલતી શાહ રીવા નક્કી કરે છે કે તે રાહુલ સાથે નહીં રહી શકે. લગ્ન કર્યા હોય એટલે જીવનભર સાથે રહેવું તેવું તે નથી માનતી. નથી માની શક્તી. ઊલ્ટુ તે એવું માને છે કે જીવનભર એક જ વ્યક્તિને ચાહ્યા…
- ઈન્ટરવલ
દિલ ને દિમાગ વચ્ચે પસંદગી કેટલી મુશ્કેલ?
આનો જવાબ મેળવવા ‘હયવદન’ જેવી કથાનાં ઊંડાંણમાં ઊતરીને એનો મર્મ જાણવો પડે ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી જ્યાં ગ્લેમર હોય ત્યા ટેલેન્ટની શું જરુર છે? કોમેડી સર્કસ’ નામના એક કાર્યક્રમમાં આ વાત સાંભળી ત્યારથી દિલમાં ઉતરી ગઇ. સૌંદર્યવાન અને…
- ઈન્ટરવલ
પાલિતાણામાં દાદા આદિનાથની ૧૦૮ ફૂટની પ્રતિમા જૈન નગરીનું ગૌરવ છે
તસવીરની આરપાર -ભાટી એન. ગોહિલવાડનું વડું મથક ભાવનગરથી અંદાજે ૫૫ કિ.મી.ના અંતરે જૈનોનું વિશ્ર્વ પ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણા (જૈનનગરી) અતિ માહાત્મ્યવંતા તીર્થાટન અવ્વલક્રમે આવે છે! તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર્વત ઉપર પાવનકારી અદ્વિતીયને મહિમાવંત જૈન દેરાસરની શૃંખલા છે..! શાશ્ર્વત તીર્થની બેનમૂન સ્થાપત્યકળાનો…