• સ્પોર્ટસ

    યોગી આદિત્યનાથે બે અર્જુન પુરસ્કાર વિજેતાઓને કહ્યું, ‘તમે રાજ્યના ગૌરવ છો’

    ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના સ્ટાર બોલર મોહમ્મદ શમી અને ઍથ્લેટિક્સની સ્ટાર પારુલ ચૌધરી પર આફરીન છે. મંગળવારે શમી અને પારુલને અર્જુન અવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એ પુરસ્કારને લગતો ભવ્ય સમારોહ પૂરો થયા પછી યોગીએ…

  • શેર બજાર

    નવેસરની લેવાલીના ટેકાએ સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટ્સ આગળ વધ્યો; રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બૅંકમાં ચમકારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સુસ્ત અને નિરસ હવામાન વચ્ચે સત્રના પાછલા ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા હેવીવેઇટ શેરાની આગેવાનીમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઇન્ટ્રા-ડેના નીચા સ્તરેથી ઊછળ્યા હતા અને પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ઉછળ્યો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવ્યો હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત છઠ્ઠા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. આજે સત્ર દરમિયાન ૧૬ પૈસાનો સુધારો જોવા મળ્યા બાદ અંતે…

  • વેપાર

    રૂપિયો મજબૂત થતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૬૭નો અને ચાંદીમાં ₹ ૩૯૩નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલેે અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાફહક…

  • પારસી મરણ

    સામ પદમ પતેલ તે હુતોક્શી સામ પતેલના ધણી. તે મરહુમો લીલીમાય અને પદમજી પતેલના દીકરા. તે જમશેદ સામ પતેલના બાવાજી. તે એરીક, રોશન તથા મરહુમ બેપસીના ભાઈ. તે યાસમીન એરીક પતેલના ભાભી. તે તેહેમતન રૂસીના બનેવી. (ઉં. વ. ૬૭) રે.ઠે.:…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ-વલોટી હાલ મલાડ, મુંબઈનિવાસી સ્વ. રેવાબેન તથા સ્વ. કરસનભાઈ મંગુભાઈ પટેલના પુત્ર રાજેશ (ઉં.વ. ૫૬) સોમવાર,તા. ૮-૧-૨૪ના દેવલોક પામ્યા છે. તે શીલાબેનના પતિ. તે દિશા, રૂચિના પિતા. તે હસુબેન, વિનોદભાઈ, નીલા, નર્મદાના ભાઈ. તે હેતલબેનના દિયર. તે ક્ધિનરી, હાર્દિકા,…

  • વેપાર

    નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ પીછેહઠ

    મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭નો ઘટાડો આવ્યો હતો. તેમ જ નિકલની આગેવાની હેઠળ કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય વેરાઈટીઓ, બ્રાસ અને ટીનના ભાવમાં કિલોદીઠ રૂ.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧૧-૧-૨૦૨૪દર્શઅમાવસ્યા, પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા (મુંબઈ),ભારતીય દિનાંક ૨૧, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦ માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ,…

  • આ વિશાળ બ્રહ્માંડમાં ઈન્સાનની હૈસિયત કયા પ્રકારની છે?

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અલ્લાહના કલામો અર્થાત્ વાક્યો – કથનો પર દૃઢ રહેનારા મોમિનો-સાચા મુસલમાનો કદી પણ માયુસ-નિરાશ થતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય? તે હેમખેમ પાર ઊતરીને રહે છે અને એના જીવનમાં ફરીથી બહાર આવી જાય…

  • એકસ્ટ્રા અફેર

    કૉંગ્રેસના નેતા અયોધ્યા ના જાય તેમાં નુકસાન કોને?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લાંબા મનોમંથન પછી અંતે કાઁગ્રેસે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી નાખી. આ કાર્યક્રમના આયોજક શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે કાઁગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કાઁગ્રેસના…

Back to top button