Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 128 of 313
  • લાડકી

    તરુણાવસ્થાએ સલાહ-સૂચનોની અવગણના શા માટે?

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી (ગતાંકથી ચાલુ)અરે, આંટી પાછા ખોવાઈ ગયા? સુરભીને વર્તમાનમાં લઈ આવી વિહાએ ફરી શરૂ કર્યું, આંટી, તમે ક્યારથી આમ એકલા જ રહો છો? તમે લગ્ન નથી કર્યા? તમને કોઈ ગમતું હતું કે ના?? વિહાના આટલા…

  • લાડકી

    અંતકાળે

    ટૂંકી વાર્તા -દિલીપ રાણપુરા સુખદેવ પુરાણી બીમાર હતા. કદાચ આ એમની છેલ્લી બીમારી હતી. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ખાટલાવશ હતા ને પ્રતિદિન શક્તિ ક્ષીણ થતી જતી હતી. તેમાંય ત્રણ દિવસથી તો તેઓ સાવ ક્ષીણ થઇ ગયા હતા. એક વખત તો…

  • લાડકી

    કઈ સ્લીવ સ્ટાઇલ પહેરવી છે ?

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર કોઈ પણ ડ્રેસમાં સ્લીવ્સનું મહત્ત્વ હોય છે. સ્લીવ્સ તમારા ડ્રેસને એક આગવો લુક આપે છે. મોટા ભાગની મહિલા ડ્રેસમાં પહેલાં સ્લીવ્સની પેટર્ન જોશે . સ્લીવ્સની પેટર્નની ફેશન ઘણી બદલાતી રહે છે. મોટા ભાગની સ્ત્રી પોતાના…

  • લાડકી

    સાહિત્ય અધિવેશન પહેલાંનું ઉંબાડિયું

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી બધાં સાહિત્યકારો સાહિત્ય અધિવેશનમાં હાજરી આપવા જવાના છીએ. મોસ્ટ સિનિયરથી લઈને મોસ્ટ જુનિયર સુધી બધાંને જવાની ઈચ્છા છે, પણ કોને કોને લેવાં એ ચર્ચાનો વિષય બની રહે છે. લેવામાં કેટલા ટકા આફત છે? કેટલી મઝા? ને…

  • પુરુષ

    લાઈ ડિટેક્ટરનાં સચ્ચાં – જૂઠ્ઠાં

    ચકચાર જગાડતી કોઈની હત્યા જેવા અપરાધ વખતે આરોપી નક્કર પુરાવાના અભાવે છટકી શકે એવા સંજોગોમાં બહુચર્ચિત લાઈ ડિટેકટર -પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ જેવાં પરીક્ષણનો આધાર લેવો પડે છે,પણ આવાં ટેસ્ટનાં પરિણામ અદાલત મંજૂર રાખે છે ખરાં ? ક્લોઝ અપ -ભરત…

  • પુરુષ

    શું તમારુંં સંતાન તમને તુંકારે બોલાવે તા તમારું પુરુષત્વ ઝંખવાય છે?

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ લોકસાહિત્યકાર સાંઈરામ દવેનો એક સરસ મજાનો જોક છે. તેઓ કહે છે માતૃભાષાને માતૃભાષા શું કામ કહેવામાં આવે છે? પિતૃભાષા શું કામ નહીં? તો કે બાપા સામે મોઢું ઉઘડે તો ભાષાની વાત આવેને? વાતો બધી મા સાથે…

  • પુરુષ

    ઈજા બગાડે ખેલાડીઓની મજા

    ઝડપી બોલરો ઝડપથી ‘અનફિટ’ પણ થઈ જાય છે સ્પોર્ટસમેન -યશ ચોટાઈ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં ૧-૧ની બરાબરી સાથે પૂરી થયેલી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ભારત એક દાવ અને ૩૨ રનના તોતિંગ માર્જિનથી હાર્યું એનું મોટું કારણ એ હતું કે…

  • આજે ચુકાદો એકનાથ શિંદે અપાત્ર થાય તો શું? અજિત પવાર મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતી સરકાર માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો બુધવારે આવવાનો છે તે પહેલાં રાજ્યમાં સંભવિત ચુકાદા અને તેના પરિણામો અંગે ચર્ચા થઈ રહી છે. અત્યારે સૌથી પહેલી શક્યતા એવી માનવામાં આવી રહી છે કે અજિત પવારને રાજ્યના મુખ્ય…

  • અમારી સરકાર સ્થિર: ફડણવીસ

    નાગપુર: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય વિધાન સભ્યો વિરુદ્ધ અપાત્રતા અરજીનો ચુકાદો વિધાનસભાના સ્પીકર દ્વારા બુધવારે જાહેર થવાનો છે એની પૂર્વ સંધ્યાએ એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હૈયાધારણ હતી છે કે શિવસેના – ભાજપની…

  • આમચી મુંબઈ

    બે દિવસમાં બે નેતા પર તવાઈ ઠાકરે જૂથના વિધાનસભ્યોની કઠણાઈ

    વાયકર સામે ઈડીની કાર્યવાહી મંગળવારે અને બુધવારે થશે રાજન સાળવી સામે એસીબીની તપાસ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં ભંગાણ પડ્યું અને પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો. એક શિંદે જૂથ અને બીજું ઠાકરે જૂથ. શિંદે જૂથે પક્ષ અને પ્રતીકને પોતાના હાથમાં લીધું…

Back to top button