- આમચી મુંબઈ
યુવાનો પાસે અમૃતકાળમાં ઈતિહાસ રચવાની ક્ષમતા: મોદી
નાશિકમાં રોડ શો દરમિયાન લોકોએ શ્રી રામના વાવટા ફરકાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોદીએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી. રોડ શો દરમિયાન મોદીના જમણે એકનાથ શિંદે અને ડાબે ફડણવીસ…
ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લો,ડ્રગ્સને ના કહો
નાશિકમાં ૨૭મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન નાસિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકમાં ૨૭માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના યુવાનોને ૨૧મી સદીની સૌથી ભાગ્યશાળી પેઢી ગણાવી હતી, જે ‘અમૃત કાળ’ દરમિયાન દેશને વધુ ઊંચાઈઓ…
- આમચી મુંબઈ
શનિ-રવિ મરીન ડ્રાઇવ પર ઍર શૉ
ટ્રાફિકમાં ફેરફાર, વૈકલ્પિક માર્ગો લેવાની સલાહ અદ્ભુત… ભારતીય હવાઇદળ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી ઍર શૉની રિહસર્લ ચાલી રહી છે. શનિવાર અને રવિવારે મરીન ડ્રાઇવ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધી ઍર શૉમાં એરફોર્સ અદ્ભુત કવાયત રજૂ કરશે. (અમય…
શિયાળાની મોસમમાં ઉનાળાની ગરમી: તાપમાનનો પારો ૩૫.૭ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા છેલ્લા પાંચ-છ દિવસથી ઉનાળામાં હોય તેવી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩૫.૭ ડિગ્રી ઊંચો નોંધાયો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ હજી બે-ત્રણ દિવસ આકરી ગરમી પડવાની શક્યતા છે.…
ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતનો રિન્યુએબલ એનર્જીનો હિસ્સો ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ઉપર લઇ જવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશના કુલ ઊર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધીને ૪૨ ટકા થયો છે જે નોંધપાત્ર છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકાર ૫૦ ટકા સુધી રિન્યુએબલ એનર્જીની સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગુજરાત એનર્જી…
કચ્છ બન્યું ઠંડુંગાર: નલિયા ૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આજે ૬.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન નોંધાતા તીવ્ર ઠારથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે,તેમજ પતંગ ઉડાડવા ધાબા પર ચડેલાં…
ફ્રાંસ કબૂતરબાજી કેસ ૧૪ એજન્ટ સામે ગુનો નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ફ્રાંસ કબૂતર બાજી મામલે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે દુબઈ, મુંબઈ, દિલ્હી, કલોલ, વલસાડ સહિતના કુલ ૧૪ એજન્ટો વિરુદ્ધ છેતરપિંડી કરવાથી લઈને પુરાવાનો નાશ કરવા સુધીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લેજન્ડ ફ્લાઈટમાં…
અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારના તપોવન સર્કલ નજીકના પાન પાર્લર પાસે અજાણ્યા શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ચાર થી પાંચ રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી ગાડીમાં ફરાર થઇ હતો. પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક…
ઉત્તરાયણના પર્વમાં અમદાવાદની મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો
અમદાવાદ: શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે ૬.૨૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. તેમાં દર ૨૦ મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. તા.૧૪મી અને તા.૧૫મી જાન્યુઆરીએ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. અમદાવાદ…
અમદાવાદની પોળના ઉત્તરાયણની ઉજવણી માટે મકાનના ધાબાનું એક દિવસનું ભાડુ ₹ ૭૫ હજાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : શહેરના કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ છે. ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાઓનો ભાવ આ વર્ષે ઊંચકાયો છે. એક જ દિવસનું ભાડું ૭૫ હજાર સુધી પહોંચ્યું છે. અમદાવાદ શહેરના રાયપુર, ખાડિયા અને ઢાળની પોળમાં ધાબા ભાડે આપવાનો…