Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 117 of 313
  • શિયાળાની મોસમમાં ઉનાળાની ગરમી: તાપમાનનો પારો ૩૫.૭ ડિગ્રી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા છેલ્લા પાંચ-છ દિવસથી ઉનાળામાં હોય તેવી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩૫.૭ ડિગ્રી ઊંચો નોંધાયો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ હજી બે-ત્રણ દિવસ આકરી ગરમી પડવાની શક્યતા છે.…

  • ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતનો રિન્યુએબલ એનર્જીનો હિસ્સો ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ઉપર લઇ જવાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશના કુલ ઊર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધીને ૪૨ ટકા થયો છે જે નોંધપાત્ર છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકાર ૫૦ ટકા સુધી રિન્યુએબલ એનર્જીની સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગુજરાત એનર્જી…

  • કચ્છ બન્યું ઠંડુંગાર: નલિયા ૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આજે ૬.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન નોંધાતા તીવ્ર ઠારથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે,તેમજ પતંગ ઉડાડવા ધાબા પર ચડેલાં…

  • ફ્રાંસ કબૂતરબાજી કેસ ૧૪ એજન્ટ સામે ગુનો નોંધાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ફ્રાંસ કબૂતર બાજી મામલે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે દુબઈ, મુંબઈ, દિલ્હી, કલોલ, વલસાડ સહિતના કુલ ૧૪ એજન્ટો વિરુદ્ધ છેતરપિંડી કરવાથી લઈને પુરાવાનો નાશ કરવા સુધીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લેજન્ડ ફ્લાઈટમાં…

  • અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારના તપોવન સર્કલ નજીકના પાન પાર્લર પાસે અજાણ્યા શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ચાર થી પાંચ રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી ગાડીમાં ફરાર થઇ હતો. પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક…

  • ઉત્તરાયણના પર્વમાં અમદાવાદની મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

    અમદાવાદ: શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે ૬.૨૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. તેમાં દર ૨૦ મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. તા.૧૪મી અને તા.૧૫મી જાન્યુઆરીએ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. અમદાવાદ…

  • અમદાવાદની પોળના ઉત્તરાયણની ઉજવણી માટે મકાનના ધાબાનું એક દિવસનું ભાડુ ₹ ૭૫ હજાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : શહેરના કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ છે. ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાઓનો ભાવ આ વર્ષે ઊંચકાયો છે. એક જ દિવસનું ભાડું ૭૫ હજાર સુધી પહોંચ્યું છે. અમદાવાદ શહેરના રાયપુર, ખાડિયા અને ઢાળની પોળમાં ધાબા ભાડે આપવાનો…

  • પારસી મરણ

    પીલુ દાલી ભરૂચા તે મરહુમ દાલી રતનશાહ ભરૂચાના ધનીયાની. તે મરહુમો રોશન તથા મેરવાન ઝેકના દીકરી. તે બીનાઈફર, કમલ તથા દીલખુશના માતાજી. તે અભીશેઠ જાની તથા કુમાર રાજેના સાસુજી. તે શેરી મેરવાન ઝેકના બહેન. તે શહાન, શયાન તથા કીઆનનાં મમઈજી.…

  • હિન્દુ મરણ

    નવગામ વિશા દિશાવાળ વણિકબાલીસણા નિવાસી (હાલ બોરીવલી) સ્વ. શ્રી હરિશ્ર્ચંદ્ર નટવરલાલ શાહ તથા સ્વ. શ્રી ચંદ્રાવલી હરિશ્ર્ચંદ્ર શાહના સુપુત્ર શ્રી જિમિત હરિશ્ર્ચંદ્ર શાહ (૫૯) તા. ૧૦-૧-૨૪ (બુધવાર)ના રોજ શ્રીજીચરણ પામેલા છે. તે સંગીતાબેનના પતિ. ફોરમ દેવાંશ શાહના પિતાશ્રી તથા પારૂલ…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનટંકારા નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રભાબેન વિક્રમચંદ મહેતાના પુત્ર વિજયકાંતભાઈ (ઉં. વ. ૯૨) તે સ્વ. જ્યોતિબેનના પતિ. સંજય, પ્રકાશ, સમીર, ભવિષા કેતનકુમાર મહેતાના પિતાશ્રી. સ્વ. જગદીશભાઈ, મુકુન્દભાઈ, દિલીપભાઈ, સ્વ. ગીતાબેન નવિનચંદ્ર કોઠારી, સ્વ. અરૂણાબેન શાંતિલાલ શાહ, ગં. સ્વ.…

Back to top button