અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કરી મૃતદેહ મીઠી નદીમાં ફેંક્યો: ત્રણ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ મીઠી નદીમાં ફેંકી દેવા બદલ ક્રાઇમ બ્રાન્ચે ગોવંડીના ત્રણ રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ નફીસ શરાફત ખાન ઉર્ફે કક્કી (૩૬), મૂકેશ શ્યામનારાયણ પાલ (૨૫) અને મોહંમદ…
‘ડીપ ક્લીન’ ઝુંબેશ પણ કામ ના આવી સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ સ્થાન મેળવવામાં પાલિકા નિષ્ફળ
પાલિકાની કચરાનું વર્ગીકરણ યોજના પણ નિષ્ફળ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, છતાં ‘સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩’માં ઉચ્ચ સ્થાન મેળવવામાં મુંબઈ નિષ્ફળ રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૩૦ની સાલ સુધીમાં ‘શૂન્ય-કચરો’નું લક્ષ્યાંક રાખ્યું છે.…
કાંદિવલીની હૉસ્પિટલમાંથી ૨૦ દિવસના બાળકનું અપહરણ કરનારી મહિલા પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કાંદિવલીની હૉસ્પિટલમાંથી ૨૦ દિવસના બાળકનું કથિત અપહરણ કરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. પરિવારજનોનાં મહેણાં-ટોણાથી કંટાળીને સંતાનની લાલસામાં મહિલાએ આવું પગલું ભર્યું હોવાનો દાવો પોલીસે કર્યો હતો. વિરારમાં રહેતી રિંકી જૈસ્વાલ (૨૬)ની ફરિયાદને આધારે…
- નેશનલ
આ વિકસિત ભારતનું પ્રતિબિંબ છે: મોદી
મહારાષ્ટ્રમાં વિકાસના અષ્ટકનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કર્યું ઉદ્ઘાટન: નવી મુબઈમાં નવા જ બનાવાયેલા ‘અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ’નું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
આકાશ મિસાઈલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારતે ઓડિશાના ચાંડીપુર ખાતેથી શુક્રવારે નૅક્સ્ટ જનરેશન આકાશ મિસાઈલ (આકાશ-એનજી)નું સફળ પરીક્ષણ કર્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. ડીઆરડીઓ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓછી ઉંચાઈએ લક્ષ્યને સફળતાપૂર્વક આંતરી તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. સ્વતંત્ર…
વિશ્ર્વભરના રોકાણકારો માટે ગુજરાત સૌથી મનપસંદ જગ્યા: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્ર્વભરના રોકાણકારો માટે ગુજરાત એ પસંદગીનું સ્થળ છે, કોઈ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા છે એ ભારત છે અને તેમાંય સૌથી વધુ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા હોય તો એ ગુજરાત છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ…
- નેશનલ
શૅરબજાર નવી ટોચે: એમકૅપમાં ₹ ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર તેજીની આગેકૂચ સાથે શુક્રવારે નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હોવાથી બીએસઇમાં લિસ્ટેડ કંપનીના શેરોના મૂલ્યમાં આવેલા ઉછાળાને પરિણામે ચાર સત્રમાં બીએસઇની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ રૂ. ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો નોંધાયો છે. પાછલા ચાર સત્ર…
- આમચી મુંબઈ
યુવાનો પાસે અમૃતકાળમાં ઈતિહાસ રચવાની ક્ષમતા: મોદી
નાશિકમાં રોડ શો દરમિયાન લોકોએ શ્રી રામના વાવટા ફરકાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોદીએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી. રોડ શો દરમિયાન મોદીના જમણે એકનાથ શિંદે અને ડાબે ફડણવીસ…
ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લો,ડ્રગ્સને ના કહો
નાશિકમાં ૨૭મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન નાસિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકમાં ૨૭માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના યુવાનોને ૨૧મી સદીની સૌથી ભાગ્યશાળી પેઢી ગણાવી હતી, જે ‘અમૃત કાળ’ દરમિયાન દેશને વધુ ઊંચાઈઓ…
- આમચી મુંબઈ
શનિ-રવિ મરીન ડ્રાઇવ પર ઍર શૉ
ટ્રાફિકમાં ફેરફાર, વૈકલ્પિક માર્ગો લેવાની સલાહ અદ્ભુત… ભારતીય હવાઇદળ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી ઍર શૉની રિહસર્લ ચાલી રહી છે. શનિવાર અને રવિવારે મરીન ડ્રાઇવ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધી ઍર શૉમાં એરફોર્સ અદ્ભુત કવાયત રજૂ કરશે. (અમય…