Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • કોને ભારે પડશે મિલિંદ દેવરાનો પક્ષત્યાગ? અરવિંદ સાવંતને કે ખુદ દેવરાને

    દેવરાને કારણે ભાજપમાં અસંતોષ થવાની શક્યતા: ભાજપનો ગઢ કાયમનો ગયો! (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મકરસક્રાંત મોટી ઉથલપાથલ લઈને આવી છે. દેવરા પરિવારના પંચાવન વર્ષ જૂના કૉંગ્રેસ સાથેના સંબંધોનો વિચ્છેદ થયો છે, પરંતુ દેવરાના આ પક્ષત્યાગનો ફટકો કોને પડશે…

  • ગાયકવાડે પુનર્વિચાર કરવા કહ્યું, પટોલેએ શાસક ગઠબંધનની ટીકા કરી

    મુંબઈ: રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સંઘર્ષગ્રસ્ત મણિપુરથી શરૂ થઈ એ સમયે જ મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ તે દિવસે પાર્ટી છોડી દીધી હતી. મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે રવિવારે કહ્યું…

  • શિવસેનાનાં બે જૂથો વંશવાદને મુદ્દે આમનેસામને

    મુંબઈ: વિરોધીઓની છાવણી પર હુમલો બોલાવતા હોય તેમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એકનાથ શિંદેના પુત્ર જેનું પ્રતિનિધિત્વ કરે છે, તે કલ્યાણ લોકસભા બેઠકનો પ્રવાસ કરીને લોકોને ‘વંશવાદી રાજકારણ’નો અંત લાવવા કહ્યું હતું. જવાબમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે શિવસેના (યુબીટી)ના…

  • આમચી મુંબઈ

    અદ્ભુત અનુભૂતિ:

    મકરસંક્રાંતિના દિવસે સામાન્ય રીતે મુંબઈગરાની આંખો આકાશમાં રંગબેરંગી પતંગો જોવા માટે આકાશમાં મંડાતી હોય છે, પરંતુ રવિવારના દિવસે કશુંક નવું જોવા મળ્યું હતું. દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટીથી લઈને એનસીપીએ સુધીના મરીન ડ્રાઈવ પર હજારોની સંખ્યામાં મુંબઈગરા ઉમટી પડ્યા હતા કેમ…

  • નવી મુંબઈ એરપોર્ટનો પ્રથમ તબક્કો આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં કાર્યરત થશે: સિંધિયા

    થાણે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માર્ચ ૨૦૨૫ સુધીમાં વ્યવસાયિક રીતે કાર્યરત થઈ જશે. તેમણે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે આગામી એરપોર્ટ માત્ર મુંબઈ અથવા મહારાષ્ટ્ર માટે એક મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી…

  • નેશનલ

    પટિયાલાથી પ્રયાગરાજ પહેલી વખત પારો શૂન્યની નીચે

    ગાઢ ધુમ્મસને કારણે અનેક ટ્રેનો-વિમાનો મોડા પડ્યા નવી દિલ્હી: દેશમાં અત્યારે બે મોસમ જોવા મળી રહી છે, અમુક ઠેકાણે ઘણીવાર પારો ૩૬ ડિગ્રીને પણ પાર કરી જાય છે, તો દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેર ચાલુ છે. પરિણામે પટિયાલાથી પ્રયાગરાજ સુધી…

  • નેશનલ

    શું મોદી મણિપુરને ભારતનો હિસ્સો નથી ગણતા?: રાહુલ

    ભારત યાત્રા: મણિપુરના થોઉબલ ખાતેથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ કરાવતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે યુદ્ધ સ્મારકની મુલાકાત લેતા પક્ષના અન્ય નેતાઓ. (પીટીઆઇ) ૬૭ દિવસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ થોઉબલ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે મણિપુરથી કૉંગ્રેસની ‘ભારત…

  • નેશનલ

    ચુંદડી મનોરથ:

    મથુરામાં મકરસંક્રાંતિ નિમિત્તે યમુના નદીમાં ‘ચુંદડી મનોરથ’ની વિધિ કરી રહેલા શ્રદ્ધાળુઓ.

  • શિંદેએ કૉંગ્રેસનો પતંગ કાપ્યો

    મિલિંદ દેવરા વર્ષો જૂનો સાથ છોડીને શિંદેની શિવસેનામાં જોડાયા મુંબઇ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા પોતાના (દેવરા) પરિવારનો કૉંગ્રેસ સાથેનો ૫૫ વર્ષ જૂનો સાથ છોડીને રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. લોકસભાની આગામી ચૂંટણીની પહેલાં મુંબઈમાં…

  • ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના દર્શાવે છે પોંગલ તહેવાર : મોદી

    ચેન્નાઈ /દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે પોંગલનો તહેવાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રાષ્ટ્રીય ભાવના દેખાડે છે અને આજ ભાવુક નાતો કાશી-તમિલ અને સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર-તમિળ સંગમની પરંપરામાં જોવા મળે છે. દેશની રાજધાનીમાં કેન્દ્રના પ્રધાન એલ.…

Back to top button