- સ્પોર્ટસ

ભારત નબળી બોલિંગ અને ખરાબ ફીલ્ડિંગને કારણે હાર્યું…
સાઉથ આફ્રિકાના બૅટ્સમેનો ફાઇટિંગ સ્પિરિટથી જીત્યા અને સિરીઝ 1-1થી લેવલ કરી રાયપુરઃ છત્તીસગઢના રાયપુર (Raipur)માં ભારતે સિરીઝની બીજી વન-ડેમાં આપેલો 359 રનનો તોતિંગ લક્ષ્યાંક (ચૉકર્સ તરીકેની છાપ ભૂંસાવી ચૂકેલા) સાઉથ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં 49.2 ઓવરમાં 6/362ના સ્કોર સાથે મેળવી લીધો…
- સ્પોર્ટસ

સીએસકેમાં ધોનીના આ સૌથી ફેવરિટ બોલરે તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
નવી દિલ્હીઃ હરિયાણાની 37 વર્ષની ઉંમરના રાઇટ-આર્મ પેસ બોલર મોહિત શર્મા (Mohit sharma)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમ જ આઇપીએલ (IPL) સહિત તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આઇપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં એક સમયે કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સૌથી…
- સ્પોર્ટસ

વિરાટના હઠીલા ચાહકને મેદાનની બહાર લઈ જવા 12 જણ કામે લાગ્યા!
રાયપુરઃ છત્તીસગઢના બિજાપુરમાં બુધવારે સાત નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવાની અને બે જવાન શહીદ થવાની જે ઘટના બની એનાથી 300થી 400 કિલોમીટર દૂર આ જ રાજ્યના રાયપુર (Raipur) શહેરમાં રમાતી ભારત અને સાઉથ આફ્રિકા (South africa) વચ્ચેની બીજી વન-ડે દરમ્યાન એક…
- સ્પોર્ટસ

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઈ ગઈ, જાણો કોને જગ્યા મળી અને કોની બાદબાકી થઈ…
રાયપુરઃ મંગળવાર, નવમી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમ (Team)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં શુભમન ગિલને ફિટનેસને લગતી એક શરત સાથે સમાવવામાં આવ્યો છે, જ્યારે રિન્કુ સિંહ તથા નીતીશ કુમાર રેડ્ડીની…
- સ્પોર્ટસ

ઋતુરાજ-વિરાટની ધમાકેદાર સદી બાદ ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 359 રનનો લક્ષ્યાંક…
રાયપુરઃ છત્તીસગઢના રાયપુર (Raipur)માં ભારતે સિરીઝની બીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને જીતવા 359 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે. રાંચીની પ્રથમ વન-ડેમાં પ્રવાસી ટીમ 350 રનના લક્ષ્યાંકથી માત્ર 17 રન દૂર રહી ગઈ હતી અને હવે આજે પણ બૅટિંગ પિચ પર રસાકસી…
- સ્પોર્ટસ

બ્રેવિસને ` ચાલતી પકડ’ એવા અર્થમાં પૅવિલિયનમાં પાછા જવાનો ઇશારો કરવા બદલ હર્ષિત રાણાને ઠપકો
રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રાંચીમાં સિરીઝની પ્રથમ વન-ડેમાં પેસ બોલર હર્ષિત રાણા (10-0-65-3)એ બહુ સારી બોલિંગ કરી હતી અને શરૂઆતમાં એક ઓવરમાં તેણે રાયન રિકલ્ટન (0) અને ક્વિન્ટન ડિકૉક (0)ની વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો, પરંતુ પછીથી એક ઘટના એવી…
- સ્પોર્ટસ

આઇસીસી રૅન્કિંગમાં વિરાટની છલાંગ, રોહિતનું સિંહાસન છીનવી શકે
દુબઈઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની મધ્યમાં આઇસીસીએ વન-ડેના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ વિરાટ કોહલીને મોટો ફાયદો થયો છે. રવિવારે રાંચીમાં સિરીઝની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ 135 રન કરનાર વિરાટ (VIRAT)ના રેટિંગ વધીને 751…
- સ્પોર્ટસ

‘ટીમના અન્ય ખેલાડીઓ કરતાં રોહિત-વિરાટ 1000 ગણા સારા’… ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદને વિવાદ વધાર્યો
પ્રેક્ટિસ વખતે વિરાટે ગંભીરને અવગણ્યો, રોહિતે થોડી ચર્ચા કરી નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર અને વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ખેલાડી એસ. શ્રીસાન્ત (SREESANTH) સમયાંતરે નિવેદનો આપીને ચર્ચાસ્પદ થતો રહ્યો છે અને આ વખતે તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે…
- સ્પોર્ટસ

ગંભીર-આગરકર વિરુદ્ધ વિરાટ-રોહિતનો વિવાદ ઉકેલવા બીસીસીઆઈએ આ દિગ્ગજને મોકલ્યા…
મુંબઈ: ભારતીય ક્રિકેટમાં ઘણા દિવસોથી હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેકટર અજિત આગરકર વિરુદ્ધ વિરાટ કોહલી અને રોહિત શર્માનો જે વિવાદ (શીત યુદ્ધ) ચાલે છે એ શાંત પાડવા બીસીસીઆઈએ સિલેકટર પ્રજ્ઞાન ઓઝાને મધ્યસ્થી તરીકે તેમની પાસે મોકલ્યા છે. ભૂતપૂર્વ…
- સ્પોર્ટસ

બુધવારે બીજી વન-ડે પણ જીતીને ભારત ટેસ્ટની નામોશી ભુલાવશે
રાયપુરઃ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-શ્રેણી 0-2થી હાર્યા બાદ ભારતે આ જ દેશ સામેની વન-ડે સિરીઝની પહેલી રોમાંચક વન-ડે (one day) રવિવારે રાંચીમાં 17 રનથી જીતી લીધી ત્યાર બાદ હવે રાયપુરમાં બુધવાર, ત્રીજી ડિસેમ્બરે (બપોરે 1.30 વાગ્યાથી) બીજી મૅચ છે જે…









