- સ્પોર્ટસ

વન-ડે ટીમમાં સિરાજનું કમબૅક, પણ શમીની ફરી અવગણના
નવી દિલ્હીઃ ઘરઆંગણે 11મી જાન્યુઆરીથી ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેની ભારતીય ટીમ (Indian Team)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે, પણ મોહમ્મદ શમીને જગ્યા નથી મળી. મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન શ્રેયસ…
- સ્પોર્ટસ

ઘાટકોપર જૉલી જિમખાનામાં રાજ્ય-સ્તરિય કૅરમ સ્પર્ધાનું આયોજન
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના (Ghatkopar Jolly Gymkhana)માં ત્રીજી વખત રાજ્ય-સ્તરિય શ્રેણિક કૅરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આગામી 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન જૉલી જિમખાના (ઍરકન્ડિશન્ડ હૉલ), ફાતિમા હાઇ સ્કૂલની સામે, વિદ્યાવિહાર (પશ્ચિમ), મુંબઈ – 400086 ખાતે યોજવામાં…
- સ્પોર્ટસ

પાકિસ્તાની ક્રિકેટરોની જેમ હવે બાંગ્લાદેશીઓ માટે પણ વર્ષો સુધી આઇપીએલના દરવાજા બંધ થઈ શકે…
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની સૂચના મુજબ આઇપીએલની 2026ની સીઝન માટેની પોતાની ટીમમાંથી કાઢી મૂકવો પડ્યો એને પગલે હવે આ ભારતીય ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓની…
- સ્પોર્ટસ

બીસીસીઆઈએ કેકેઆરને કહી દીધું, ‘ તમે બાંગ્લાદેશના મુસ્તાફિઝુરને…’
મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)એ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને હરાજીમાં ખરીદ્યો એને લઈને જે વિવાદ જાગ્યો એ હવે શાંત પડી જશે એવું એક અહેવાલ પરથી જણાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા…
- સ્પોર્ટસ

શનિવારે ભારતની વન-ડે ટીમનું સિલેક્શનઃ કયા બે ખેલાડીઓના નામ પર થઈ શકે વધુ ચર્ચા?
નવી દિલ્હીઃ વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી પ્રથમ વન-ડે સાથે ત્રણ મૅચની સિરીઝનો આરંભ થશે અને એ શ્રેણી માટેની ભારતીય ટીમ (TEAM)ની શનિવારે પસંદગી કરવામાં આવશે એ માટેની મીટિંગમાં વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (PANT) તથા પેસ બોલર મોહમ્મદ સિરાજ (SIRAJ)ના નામ…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશ દુશ્મન દેશ નથી…’ મુસ્તફિઝુર રહમાનના આઇપીએલમાં રમવા પર મોટું નિવેદનઃ અહેવાલ…
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર (Mustafizur) રહમાનને આગામી આઇપીએલમાં રમાડવા સામે પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે એ વચ્ચે એક વેબસાઇટના અહેવાલ મુજબ બીસીસીઆઇ (bcci)ના એક અધિકારીનું એવું કથિત નિવેદન વાઇરલ થયું છે કે ` મુસ્તફિઝુર આઇપીએલમાં જરૂર રમશે. તેને…
- સ્પોર્ટસ

શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુરને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 9.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે?
નવી દિલ્હીઃ આગામી માર્ચ-મે દરમ્યાન યોજાનારી આઇપીએલમાં બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને ન રમવા મળે કે ખુદ તે ન રમે તો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના ફ્રૅન્ચાઇઝીએ મુસ્તફિઝુરને કેટલા પૈસા ચૂકવવા પડશે? કેકેઆરને કેટલું નુકસાન થઈ શકે? એવા અને બીજા સવાલો…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશી ખેલાડીઓના નામ આઇપીએલ ઑક્શનમાં સામેલ કરવાની છૂટ કોણે આપી? સવાલ સવા લાખનો…
નવી દિલ્હીઃ અબુ ધાબીમાં તાજેતરમાં આઇપીએલની 2026ની સીઝન માટે હરાજી (Auction)માં ખરીદવામાં આવેલા એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને આ ઑક્શન માટેના લિસ્ટમાં કોણે અને શા માટે સામેલ કર્યો હતો એ સૌથી મોટો સવાલ અત્યારે ચર્ચામાં છે. 2025માં તમામ…









