- સ્પોર્ટસ

યશસ્વીની વિકેટ બાદ રોહિત અને વિરાટ ટીમની વહારે, ઇનિંગ્સ મજબૂત કરી
રાંચી: સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે બૅટિંગ મળ્યા બાદ ફક્ત 25 રનના સ્કોર પર યશસ્વી જયસ્વાલ (16 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 18 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાર પછી બે દિગ્ગજ…
- સ્પોર્ટસ

ડુ પ્લેસીએ પાકિસ્તાનમાં રમવા આઇપીએલને કરી ગુડ બાય
નવી દિલ્હીઃ આગામી 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મિની પ્લેયર્સ-ઑક્શનમાં લગભગ કોઈ જ ફ્રૅન્ચાઇઝી નહીં ખરીદે કદાચ એવું ધારીને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ફાફ ડુ પ્લેસી (DU PLESSIS)એ આ ભારતીય ટૂર્નામેન્ટને હમણાં ગુડબાય કરી દીધી છે…
- સ્પોર્ટસ

રવિવારથી નંબર-વન ભારત સામે જોશીલા સાઉથ આફ્રિકનોની ટક્કર
રાંચીમાં પ્રથમ વન-ડેઃ ટીમ ઇન્ડિયામાં ફરી જોશ લાવવા રોહિત-વિરાટ પર મદારઃ બપોરે 1.30 વાગ્યે જંગ શરૂ રાંચીઃ વન-ડે રૅન્કિંગના નંબર-વન ભારત (India)નું છેલ્લા થોડા વર્ષો દરમ્યાન પ્રભુત્વ રહ્યું છે, પરંતુ અત્યારે ભારતના વન-ડે (ODI) ખેલાડીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી…
- સ્પોર્ટસ

સ્મૃતિ-પલાશના પ્રકરણમાં વધુ એક મિસ્ટ્રી ગર્લ નંદિકાની એન્ટ્રી, યુગલે ` બૂરી નઝર’વાળું ઇમોજી કેમ રાખ્યું
મુંબઈઃ તાજેતરના વર્લ્ડ કપમાં ભારત વતી સૌથી વધુ 434 રન કરીને ભારતને પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બનવામાં મહત્ત્વનું યોગદાન આપનાર સ્મૃતિ મંધાનાના ગયા રવિવાર, 23મી નવેમ્બરે સાંગલીમાં મ્યૂઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથેના લગ્ન (સ્મૃતિના) પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક બગડી…
- સ્પોર્ટસ

ફેબ્રુઆરીમાં મહિલાઓની આઇપીએલની ફાઇનલ કેમ વીકએન્ડમાં નહીં રમાય
મુંબઈઃ આગામી નવમી જાન્યુઆરીએ મહિલાઓની આઇપીએલ એટલે કે ટી-20 વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની જે ચોથી સીઝન (FOURTH SEASON) શરૂ થશે એની ફાઇનલ પહેલી વખત વીકએન્ડને બદલે અઠવાડિયાની મધ્યમાં રમાશે અને એનું કારણ છે મેન્સ ટી-20 વર્લ્ડ કપ. પહેલી વાર ડબ્લ્યૂપીએલ…
- સ્પોર્ટસ

રોહિતને બીસીસીઆઇની સલાહ, ` આક્રમક બૅટિંગ કરતો રહેજે અને આ એક વાત તો ધ્યાનમાં લેતો જ નહીં’
ક્રિકેટ બોર્ડે વિરાટ-રોહિતના ભાવિ પર બોલાવી મીટિંગઃ મહત્ત્વની યોજના પર થશે વિચારણા નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કહેવાય છે કે ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માને એવી સલાહ આપી છે કે તું તારી ફિટનેસ તથા પર્ફોર્મન્સ પર…
- સ્પોર્ટસ

બે વર્ષમાં ભારતના 30 ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમ્યા! ટીમના પતન બદલ આગરકર અને ગંભીરને બીસીસીઆઈનું તેડું
મુંબઈ: ભારતીય ક્રિકેટરો ફેબ્રુઆરી 2013થી ઑક્ટોબર 2024 દરમ્યાન લાગલગાટ 12 વર્ષ સુધી ઘરઆંગણે કુલ 18 ટેસ્ટ સિરીઝમાં અપરાજિત રહ્યા હતા, પરંતુ છેલ્લા 12 મહિનામાં ત્રણમાંથી બે હોમ સિરીઝમાં ભારતનો વાઇટવૉશ (Whitewash) થયો અને હોમગ્રાઉન્ડ પર છેલ્લી સાતમાંથી પાંચ ટેસ્ટ ભારત…
- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ ટેસ્ટની પરીક્ષામાં નાપાસ થયા, હવે વન-ડેમાં નંબર-વનની રૅન્ક સાચવજો
અજય મોતીવાલા રોહિત શર્મા અને વિરાટ કોહલી રવિવારે રાંચીમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી વન-ડે માટે મેદાન પર ઊતરશે એ સાથે તેઓ અનોખી રેકૉર્ડ-બુકમાં આવી જશે. ભારત વતી જોડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમવાની સિદ્ધિ સાથે તેઓ પોતાની શાનદાર કારકિર્દીમાં એક…
- સ્પોર્ટસ

ઈડનમાં અર્જુન તેન્ડુલકરનો તરખાટ, લખનઊમાં આયુષે રોહિત શર્માનો વિક્રમ તોડ્યો
જુનિયર તેન્ડુલકરે 17 રનમાં ત્રણ વિકેટ લઈને ગોવાને જિતાડ્યું, મુંબઈનો પણ વિજય કોલકાતાઃ ભૂતકાળમાં અહીં ઈડન ગાર્ડન્સમાં સચિન તેન્ડુલકરે ભારતને ઘણી મૅચો જિતાડી આપી હતી અને હવે તેના પુત્ર અર્જુન તેન્ડુલકરે (Arjun Tendulkar) પણ મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને આ ઐતિહાસિક સ્થળને…
- સ્પોર્ટસ

બોરિવલીનો ટીનેજર અમદાવાદની સ્કેટિંગ સ્પર્ધામાં મેડલ જીત્યો
મુંબઈઃ બોરિવલી (પશ્ચિમ)ના યોગીનગરમાં રહેતા 14 વર્ષના રિશીત મુંજાલ પુરાણીએ તાજેતરમાં અમદાવાદ (Ahmedabad)માં આયોજિત ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ સ્કૂલ ઓર્ગેનાઇઝેશન (ISSO)ની સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેણે બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. બોરિવલીમાં ચીકુવાડી-સ્થિત વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતો રિશીત પુરાણી શ્રી…









