- સ્પોર્ટસ

રોહિતને બીસીસીઆઇની સલાહ, ` આક્રમક બૅટિંગ કરતો રહેજે અને આ એક વાત તો ધ્યાનમાં લેતો જ નહીં’
ક્રિકેટ બોર્ડે વિરાટ-રોહિતના ભાવિ પર બોલાવી મીટિંગઃ મહત્ત્વની યોજના પર થશે વિચારણા નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કહેવાય છે કે ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માને એવી સલાહ આપી છે કે તું તારી ફિટનેસ તથા પર્ફોર્મન્સ પર…
- સ્પોર્ટસ

બે વર્ષમાં ભારતના 30 ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમ્યા! ટીમના પતન બદલ આગરકર અને ગંભીરને બીસીસીઆઈનું તેડું
મુંબઈ: ભારતીય ક્રિકેટરો ફેબ્રુઆરી 2013થી ઑક્ટોબર 2024 દરમ્યાન લાગલગાટ 12 વર્ષ સુધી ઘરઆંગણે કુલ 18 ટેસ્ટ સિરીઝમાં અપરાજિત રહ્યા હતા, પરંતુ છેલ્લા 12 મહિનામાં ત્રણમાંથી બે હોમ સિરીઝમાં ભારતનો વાઇટવૉશ (Whitewash) થયો અને હોમગ્રાઉન્ડ પર છેલ્લી સાતમાંથી પાંચ ટેસ્ટ ભારત…
- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ ટેસ્ટની પરીક્ષામાં નાપાસ થયા, હવે વન-ડેમાં નંબર-વનની રૅન્ક સાચવજો
અજય મોતીવાલા રોહિત શર્મા અને વિરાટ કોહલી રવિવારે રાંચીમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી વન-ડે માટે મેદાન પર ઊતરશે એ સાથે તેઓ અનોખી રેકૉર્ડ-બુકમાં આવી જશે. ભારત વતી જોડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમવાની સિદ્ધિ સાથે તેઓ પોતાની શાનદાર કારકિર્દીમાં એક…
- સ્પોર્ટસ

ઈડનમાં અર્જુન તેન્ડુલકરનો તરખાટ, લખનઊમાં આયુષે રોહિત શર્માનો વિક્રમ તોડ્યો
જુનિયર તેન્ડુલકરે 17 રનમાં ત્રણ વિકેટ લઈને ગોવાને જિતાડ્યું, મુંબઈનો પણ વિજય કોલકાતાઃ ભૂતકાળમાં અહીં ઈડન ગાર્ડન્સમાં સચિન તેન્ડુલકરે ભારતને ઘણી મૅચો જિતાડી આપી હતી અને હવે તેના પુત્ર અર્જુન તેન્ડુલકરે (Arjun Tendulkar) પણ મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને આ ઐતિહાસિક સ્થળને…
- સ્પોર્ટસ

બોરિવલીનો ટીનેજર અમદાવાદની સ્કેટિંગ સ્પર્ધામાં મેડલ જીત્યો
મુંબઈઃ બોરિવલી (પશ્ચિમ)ના યોગીનગરમાં રહેતા 14 વર્ષના રિશીત મુંજાલ પુરાણીએ તાજેતરમાં અમદાવાદ (Ahmedabad)માં આયોજિત ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ સ્કૂલ ઓર્ગેનાઇઝેશન (ISSO)ની સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેણે બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. બોરિવલીમાં ચીકુવાડી-સ્થિત વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતો રિશીત પુરાણી શ્રી…
- સ્પોર્ટસ

બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે પ્રેક્ષકોને કેમ આવું કહ્યું? ` એક આદમી ઇન્ડિયા કે લિયે ઇતના બોલતા હૈ ઔર આપ હાય…હાય બોલ રહે હો’
ગુવાહાટીઃ બુધવારે અહીં ફરી એક વાર ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમનો રકાસ થયો અને એમાં પણ ખાસ કરીને સાઉથ આફ્રિકા સામે 0-2થી ગુમાવેલી અહીંની અંતિમ ટેસ્ટ (Test)માં ટીમ ઇન્ડિયાએ 408 રનના વિક્રમજનક માર્જિનથી હાર જોવી પડી એને પગલે હતાશ પ્રેક્ષકો (Spectators)ના…
- સ્પોર્ટસ

ગૌતમ ગંભીરને કારણે રોહિત, કોહલી, અશ્વિને વહેલી નિવૃત્તિ લીધી? જાણો, સુનીલ ગાવસકર શું કહે છે
નવી દિલ્હીઃ હેડ-કોચ ગૌતમ ગંભીરના શાસનમાં ટીમ ઇન્ડિયામાં જે પરિવર્તન થઈ રહ્યું છે એનો ભોગ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચન્દ્રન અશ્વિન બન્યા છે અને ગંભીરને કારણે જ આ ત્રણેય દિગ્ગજોએ વહેલી નિવૃત્તિ લઈ લેવી પડી છે એવું કેટલાક ટીકાકારો…
- સ્પોર્ટસ

રોહિત-કોહલી રવિવારે તોડશે સચિન-દ્રવિડનો અનોખો રેકૉર્ડ
રાંચીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી રવિવાર, 30મી નવેમ્બરે રાંચીમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડેમાં રમવા મેદાન પર ઊતરશે એ સાથે એક ભારતીય વિક્રમ પરથી સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડનું નામ હટી જશે અને રોહિત-કોહલી (Rohit-Kohli)નું નામ લખાઈ જશે.…
- સ્પોર્ટસ

ધોનીએ કોહલીને પોતાના ઘરે જમાડ્યો અને પછી…
રાંચી: સમગ્ર ક્રિકેટ જગતમાં કેપ્ટન- વિકેટકીપર-બૅટ્સમૅન તરીકેની એકસાથે ત્રણ મોટી જવાબદારી સંભાળી ચૂકેલા ખેલાડીઓમાં શહેનશાહ ગણાતા મહેન્દ્રસિંહ ધોની અને બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી વચ્ચેની મેદાન પરની મિત્રતાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ, પરંતુ તેમની વચ્ચેની ગાઢ દોસ્તીની એક ઝલક મેદાન બહાર…
- સ્પોર્ટસ

યુપીની ટીમને કેમેય કરીને દીપ્તિ શર્મા પાછી જોઈતી હતી અને મેળવી જ લીધી
નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 2026ની સીઝન માટેના પ્લેયર્સ ઑક્શનમાં ગુરુવારે દિલ્હીમાં યુપી વૉરિયર્ઝ ટીમના ફ્રૅન્ચાઇઝીએ ભારતની ટોચની ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (DEEPTI SHARMA)ને ગમે એમ કરીને પાછી મેળવવાનું નક્કી કર્યું હતું અને તેને જે કિંમતે પાછી મેળવવાની યોજના વિચારી…









