- સ્પોર્ટસ
સચિને પહેલી વાર પુત્ર અર્જુનની વાગ્દતા સાનિયા ચંડોક સાથેનો ફોટો શૅર કર્યો, અંજલિ-સારા પણ તસવીરમાં
મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરની તાજેતરમાં એક નાના ખાનગી સમારંભમાં સાનિયા ચંડોક સાથે સગાઈ (Engagement) કરવામાં આવી ત્યાર બાદ પહેલી જ વાર સચિને (Sachin) તેની વહુ સાથેની તસવીર જાહેરમાં શૅર કરી છે. આ…
- સ્પોર્ટસ
ગેમિંગનું દૂષણ વર્ષોથી ચાલવા જ કેમ દીધું?
મુંબઈઃ ડ્રીમ11 જેવી તમામ પ્રકારની ઑનલાઇન ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ તેમ જ ગૅમ્બલિંગ પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લાગુ કરતો જે ખરડો આ અઠવાડિયે લોકસભા તેમ જ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો એને પગલે ટીમ ઇન્ડિયા હવે જર્સી સ્પૉન્સર તરીકે ડ્રીમ11નું નામ ગુમાવશે એવી…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપ માટેના શેડ્યૂલમાં મોટો ફેરફાર…
મુંબઈઃ આગામી 30મી સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકામાં શરૂ થનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી ભારતની મૅચો પર અસર પડશે. બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મૅચો નવી મુંબઈ (Navi Mumbai)ના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રાખવાનું નક્કી…
- સ્પોર્ટસ
એક ટીમે 312 રન કર્યા પછી બીજી ટીમના પણ 312 રનઃ જાણો મૅચ કેવી રીતે ટાઇ થઈ…
લેસ્ટરઃ ઇંગ્લૅન્ડની બે કાઉન્ટી ટીમ વચ્ચેની વન-ડેમાં બુધવારે ગજબ થઈ ગયું. આ મૅચ હાઇ-સ્કોરિંગ ટાઇ (Tie) થઈ. લેસ્ટશર (Leicestershire) કાઉન્ટીની ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 312 રન કર્યા ત્યાર બાદ ડર્બીશર (Derbyshire)ની ટીમ 50મી ઓવરના અંતિમ બૉલ પર બરાબર 312…
- સ્પોર્ટસ
શ્રેયસ ઐયર નારાજ નથી, પણ તેના પિતાએ કહ્યું કે…
મુંબઈઃ ભારતના હાલના ભરોસાપાત્ર બૅટ્સમેનોમાં ગણાતા શ્રેયસ ઐયરને નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia cup) માટેની ટીમમાં ન સમાવીને સિલેક્ટરોએ ક્રિકેટ જગતમાં બધાને ચોંકાવી દીધા અને ચોંકી જનારાઓમાં શ્રેયસના પિતા સંતોષ ઐયર પણ બાકાત નથી જેમણે નારાજગી…
- સ્પોર્ટસ
અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન્સી હજી હમણાં તો અપાઈ અને અચાનક છીનવાઈ પણ ગઈ!
મુંબઈઃ ભારતના સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) પાસેથી અચાનક જ ટી-20 ટીમની વાઇસ-કૅપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી એ મુદ્દો પણ શ્રેયસ ઐયરને એશિયા કપ (Asia Cup) માટેની ટીમમાં ન સમાવવા જેટલો ચર્ચાસ્પદ થઈ ગયો છે અને એ માહોલમાં ભૂતપૂર્વ ભારતીય…
- સ્પોર્ટસ
ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદ બેંગલૂરુના સ્ટેડિયમની વહારે, જાહેર કર્યું કે…
બેંગલૂરુઃ ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદ 1999માં બે વન-ડેમાં (એક વખત પાકિસ્તાન સામે અને બીજી વાર ઇંગ્લૅન્ડ સામે) અનુક્રમે પાંચ અને ત્રણ વિકેટ લઈને જેમ ભારતીય ટીમની વહારે આવ્યો હતો અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો એમ હવે…
- સ્પોર્ટસ
પાકિસ્તાન સાથેના ક્રિકેટ-સંબંધો વિશે ખેલકૂદ મંત્રાલયે મોટી જાહેરાત કરી
નવી દિલ્હીઃ યુએઇમાં નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia Cup)માં પાકિસ્તાન સામે ભારત રમશે કે નહીં એ વિશે ઘણા દિવસોથી અટકળો થઈ રહી છે અને હજી પણ થતી રહી હોત. જોકે ભારત સરકારના ખેલકૂદ મંત્રાલયે (Sports Ministry) ગુરુવારે…
- સ્પોર્ટસ
રોહિત વન-ડે કરીઅર બચાવવાના મૂડમાંઃ ઑસ્ટ્રેલિયા ` એ’ સામે રમશે
મુંબઈઃ રોહિત શર્માએ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તેની ટેસ્ટ-કરીઅર વિશે અટકળો થતી હતી અને તાજેતરમાં તેણે ટેસ્ટ ફૉર્મેટ છોડ્યું ત્યાર પછી હવે તેના વન-ડે રિટાયરમેન્ટનો અંત આવી રહ્યો હોવાની વાતો થવા લાગી છે,…