- સ્પોર્ટસ

યશસ્વીએ શૉટ માર્યો અને પછી ગિલ કૅરિબિયન વિકેટકીપર સાથે અથડાયો
નવી દિલ્હીઃ અહીં અરુણ જેટલી સ્ટેડિયમના ઐતિહાસિક ફિરોજશા કોટલા મેદાન પર બીજી ટેસ્ટ (Test)નો પહેલો દિવસ સંપૂર્ણપણે ભારત (2/318)નો હતો, પણ કૅપ્ટન શુભમન ગિલ (Gill)ને એક કડવો અનુભવ થયો હતો જેમાં વેસ્ટ ઇન્ડિઝના નવા વિકેટકીપર ટેવિન ઇમ્લૅક સાથે તે ટકરાતાં…
- સ્પોર્ટસ

પહેલો દિવસ યશસ્વીનો, હવે બીજા દિવસે ત્રીજી ડબલ સેન્ચુરી ફટકારશે?
યુવાન ઓપનરની રાહુલ સાથે 58 રન, સુદર્શન સાથે 193 રન અને ગિલ સાથે 67 રનની અતૂટ ભાગીદારી નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ગયા અઠવાડિયે પ્રથમ ટેસ્ટ ત્રીજા દિવસે એક દાવથી જીતી લીધી હતી અને ત્યાર બાદ હવે અહીં અરુણ…
- T20 એશિયા કપ 2025

ટીમ ઇન્ડિયાના હકની એશિયા કપની ટ્રોફી ક્યાં છે? નકવીએ સ્ટાફને કહી દીધું છે કે…
લાહોરઃ 28મી સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન (Pakistan)ને સતત ત્રીજી કડક લપડાક આપ્યા બાદ ભારતીય ટીમે એશિયા કપ (Asia Cup) ટૂર્નામેન્ટ જીતી લીધી હતી અને પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પાકિસ્તાની ચીફ મોહસિન નકવી (Naqvi)ના હાથે જે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી…
- સ્પોર્ટસ

વિરાટ-રોહિત વર્લ્ડ કપ 2027માં રમશે! અજિત અગરકરની સલાહ પર કર્યો આવો નિર્ણય
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ અંગે અટકળો છેલ્લા ઘણાં સમયથી લગાવવામાં આવી (Virat-Rohit Retierment) રહી છે. ચાહકો ઈચ્છે છે બંને ODI વર્લ્ડ કપ 2027માં પણ ભારત તરફથી રમે, તાજેતરમાં એવી અટકળો વહેતી…
- સ્પોર્ટસ

ભારત 38 વર્ષથી દિલ્હીમાં ટેસ્ટ નથી હાર્યું, આજથી વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી મૅચ
સવારે 9.30 વાગ્યે આરંભ: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપની તક નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે (સવારે 9:30 વાગ્યાથી) અહીં સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ રહી છે. ભારત દિલ્હીમાં છેલ્લે નવેમ્બર 1987માં (38 વર્ષ પહેલાં) ટેસ્ટ હાર્યું…
- સ્પોર્ટસ

રિચા અને ક્રાંતિનો કરિશ્મા એળે ગયો : ભારે રસાકસી વચ્ચે ભારત હાર્યું
વિશાખાપટનમઃ ભારતની મહિલા ટીમ ગુરુવારે વન-ડેના વર્લ્ડ કપમાં જબરદસ્ત રસાકસી વચ્ચે સાઉથ આફ્રિકાની બળુકી ટીમ સામે ત્રણ વિકેટે હારી ગઈ હતી. આઠમા નંબરની બૅટર અને વિકેટકીપર રિચા ઘોષ (94 રન, 77 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) તથા નવમા ક્રમની સ્નેહ…
- સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપમાં જય શ્રી રામ : સાઉથ આફ્રિકાની બૅટરે સેન્ચુરી કર્યા પછી તીર છોડ્યું’
ઇન્દોરઃ દશેરાનો પર્વ હમણાં જ ગયો અને દિવાળીનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામ (Shri Ram)નું નામ તેમના ભક્તના મુખ પર આવ્યા વિના રહે જ નહીં, પરંતુ અહીં આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ અદ્ભુત, અણધારી…
- સ્પોર્ટસ

ગાંગુલી કહે છે, ` રોહિત સાથે વાત કર્યા પછી જ ગિલને વન-ડેનો કૅપ્ટન બનાવાયો હશે’
કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ભારતની વન-ડે ટીમની કૅપ્ટન્સી શુભમન ગિલને સોંપવાના નિર્ણયને ગુરુવારે ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ` મને લાગે છે કે રોહિત શર્મા પાસેથી વન-ડે ટીમની કૅપ્ટન્સી…
- સ્પોર્ટસ

રોહિત-વિરાટ સામે મોટી શરતઃ 2027ના વર્લ્ડ કપમાં રમવું હોય તો તેમણે આ ત્રણ મૅચ રમવી જ પડશે…
નવી દિલ્હીઃ રોહિત શર્મા (Rohit sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) 2027ના વન-ડે વર્લ્ડ કપ માટેના પ્લાનમાં છે જ એવું નવા વન-ડે સુકાની શુભમન ગિલે ગુરુવારે કહીને બન્ને દિગ્ગજોના વન-ડેમાંના રિટાયરમેન્ટને લગતી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું ત્યાર બાદ પીટીઆઇને…
- મહારાષ્ટ્ર

મુશીર ખાન બે શબ્દ બોલ્યો અને પૃથ્વી તેનો કૉલર પકડીને બૅટથી મારવા ગયો!
પુણેઃ મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે તાજેતરમાં રણજી ટ્રોફી પહેલાંની પુણે ખાતેની ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ (practice match)ના પ્રથમ દિવસે મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી પૃથ્વી શૉ (Prithvi Shaw) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા મુશીર ખાન (Musheer khan) વચ્ચે જે ઝઘડો થયો…









