આમચી મુંબઈ

દહાણુ-વિરારની સવારે ૭.૦૫ વાગ્યાની લોકલ ફરી શરૂ કરવાની વિચારણા

પાલઘર: કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી સવારની ૭.૦૫ કલાકની દહાણુ-વિરાર સેવા પુન: શરૂ કરવાનું રેલવે મેનેજમેન્ટ વિચાર કરી રહી હોવાનું માહિતીના અધિકાર હેઠળની અરજીના જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોરોનાના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓમાં કાર્યરત સરકારી કર્મચારીઓને પ્રથમ સત્રમાં કામ પર જવા માટે વહેલી સવારે દહાણુ રોડ પરથી ઉપનગરીય સેવા શરૂ કરવામાં આવી હતી. આ વિશેષ સેવા માટે દહાણુ રોડ-વિરાર વચ્ચે ચાલતી સવારે ૭.૦૫ કલાકની ટ્રેનને રેક ક્લાસ કરવામાં આવી હતી. જો કે, રેલવે સેવાઓ ફરી શરૂ થયા પછી, ૭.૦૫ ટ્રેન સેવા ફરી શરૂ કરવા માટે લોકો રેક (કોચ) ઉપલબ્ધ ન હોવાનું કારણ આગળ કરવામાં આવ્યું હતું. દરમિયાન, રેલવે પ્રશાસન અનુસાર તે જ ટ્રેનના સમયમાં બીજી ફાસ્ટ ટ્રેનને સ્થાન આપવામાં આવ્યું હોવાથી નવી ટ્રેન દોડાવવી રેલવે પ્રશાસન માટે શક્ય નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…