મરણ નોંધ

પારસી મરણ

નરગીશ ફીરોઝ ખારવનવાલા તે ફીરોઝ સોરાબ ખારવનવાલાનાં ધનિયાની. તે મરહુમો ખોરશેદ તથા માનેક પુરવેપરના દીકરી. તે રૂઝાનનાં માતાજી. તે નતાશા, શીરીન તથા અનાહીતાનાં કાકીજી. તે દેલના તથા મરહુમ દાયનાનાં મામીજી. તે મરહુમો પેરીન તથા સોરાબજી ખારવનવાલા (કોડીઆ)ના વહુ. તે યઝદી, રોહીન્ટન, સાયરસ તથા રોશન સાયરસ વકીલનાં ભાભી. તે શહારૂખ પટેલના કઝીન. (ઉં. વ. ૬૫) રે. ઠે. મિશ્રા ભુવન, ૧લે માળે, વાડીયા સ્ટ્રીટ, તારદેવ, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે કપાવાલા અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button