આમચી મુંબઈ

હાશકારો! ઝાડ તૂટી પડવાને કારણે ચોમાસામાં ટ્રેન ખોરવાશે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાને કારણે રેલવે લાઈનને લાગીને આવેલા ઝાડ તૂટી પડવાને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ જવાના ભૂતકાળમાં અનેક બનાવ બન્યા છે.

તેથી તેને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા અને રેલવે પ્રશાસને મધ્ય, પશ્ર્ચિમ અને હાર્બર રેલવે લાઈનને લાગીને આવેલા ઝાડોની છટણીનું કામ સંયુક્ત રીતે હાથ ધર્યું છે અને અત્યાર સુધી ઝાડોની છટણીનું ૫૦ ટકા કામ થઈ ગયું હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.

ત્રણેય રેલવે માર્ગને લાઈને કુલ ૫૨ ઠેકાણે રહેલા ૨,૪૨૪ ઝાડની છટણી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…