- રાજકોટ

જેલમાં બંધ ખેડૂતોને મળવાની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલ નારાજ
અમદાવાદઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમને રાજકોટ જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી ન મળતા તેમણે નારાજગીવ્યક્ત કરી હતી. મળતી માહિતી અનુસાર કેજરીવાલની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ કેજરીવાલે…
- આપણું ગુજરાત

ગુજરાતના છોકરાઓનું મન મેડિકલ કોર્સ પરથી ઊઠી ગયું કે શું, પીજી મેડિકલની સિટ્સ ન ભરાઈ
અમદાવાદઃ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં એન્જિનિયરિંગ કૉલેજોમાં બેઠકો ખાલી રહેતી હોય છે, પરંતુ ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુઅટ મેડિકલની બેઠક ખાલી રહી હોવાનું એક અહેવાલ જણાવે છે.અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમ માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા પછી, સમગ્ર ગુજરાતમાં ફાળવેલ 672 જેટલી બેઠકો…
- અમદાવાદ

ગુજરાતમાં હવે ઈન્ટેલ પ્રોડક્સ બનશે, ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે કર્યા કરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવાના એક મોટા પ્રયાસમાં, ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગુજરાત અને આસામમાં ચિપમેકરના પરીક્ષણ અને પેકેજિંગ કરવા માટે ઇન્ટેલ સાથે એમઓયુ પર સાઈન કર્યા હતા. ટાટા ગ્રુપ આ સેમિકન્ડક્ટર યુનિટ્સમાં 14 યુએસ બિલિયનનું રોકાણ…
- રાજકોટ

ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં આરોપી ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ 12-13 ડિસે. સુધી ચાલશે
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ભારે ચર્ચા જગાવનાર રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કેસના સંડોવાયેલા ગણેશ ગોંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો હતો. સોમવારથી…
- અમદાવાદ

શટલ ઓટોરિક્ષા પાસેથી મહિનાદીઠ હજાર રૂપિયાનો હપ્તો લેવાતો હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે અમદાવાદના ઓટોરિક્ષા ડ્રાઈવરો પાસેથી પોલીસ અને તંત્રના અધિકારીઓ દર મહિને હપ્તા વસૂલી કરે છે. શહેરમાં શટલ રિક્ષા ચલાવવા માટે આ હપ્તા આપવામાં આવે છે.રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત…
- અમદાવાદ

પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં એનડીએ જીતશેઃ અમિત શાહ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણીઓમાં એનડીએની મોટી જીત થશે, કારણ કે ભારતના લોકોએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને નકારી કાઢ્યા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક…
- આપણું ગુજરાત

હોમગાર્ડઝ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષન વધારો કર્યો રાજ્ય સરકારે
અમદાવાદઃ રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, ૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો, જેને પરિણામે હવે હોમગાર્ડઝ…









