શું યુક્રેનના રાષ્ટ્રપતિ PM Modiનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકારશે, ઝેલેન્સકી આપ્યો આ જવાબ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) શુક્રવારે યુક્રેનની મુલાકાત લીધી હતી. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કિવમાં વ્યાપક મંત્રણા દરમિયાન ઝેલેન્સકીને આમંત્રણ આપ્યું હતું. જ્યારે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને વડા પ્રધાન મોદીના આમંત્રણ વિશે જણાવ્યું હતું કે તેમને ભારતની મુલાકાત લઈને ખુશી થશે. … Continue reading શું યુક્રેનના રાષ્ટ્રપતિ PM Modiનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકારશે, ઝેલેન્સકી આપ્યો આ જવાબ