Wayanad Landslide: રાહુલ અને પ્રિયંકા ગાંધી કેરળ માટે રવાના થયા, અત્યાર સુધી 250ના મોત

નવી દિલ્હી: મંગળવારે વહેલી સવારે કેરળના વાયનાડમાં બનેલી લેન્ડ સ્લાઈડ(Wayanad Landslide)ની ઘટનાને કરીને અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા છે, લગભગ 190 લોકો હજુ લાપતા છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દિલ્હીથી કેરળ જવા રવાના થયા છે, રાહુલ ગાંધી વાયનાડથી લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે છે. … Continue reading Wayanad Landslide: રાહુલ અને પ્રિયંકા ગાંધી કેરળ માટે રવાના થયા, અત્યાર સુધી 250ના મોત