ભારતને આઝાદી આપવા 15મી ઑગસ્ટ કેમ પસંદ કરવામાં આવી? જાણો સ્વાતંત્ર્ય દિન વિશેની રસપ્રદ વાતો

આવતીકાલે આખુ ભારત દેશભક્તિના રંગે રંગાશે. દેશવાસીઓએ 77 વર્ષ પહેલા આજના દિવસે આઝાદીનો સૂરજ જોયો હતો. જોકે દેશને બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત કરવા માટે કેટલાય વીરોએ બલિદાન આપ્યું, આ તેમને પણ યાદ કરવાનો દિવસ છે.લાંબી લડાઈ બાદ 15મી ઑગસ્ટને સ્વતંત્રતા દિવસ માટે કેમ પસંદ કરવામાં આવી તે જાણવું જરૂરી છે અને રસપ્રદ પણ.ઘણા વર્ષોના સંઘર્ષ … Continue reading ભારતને આઝાદી આપવા 15મી ઑગસ્ટ કેમ પસંદ કરવામાં આવી? જાણો સ્વાતંત્ર્ય દિન વિશેની રસપ્રદ વાતો