Rajkot Gamezone fire: મંજૂરીથી આજદિન સુધી ફરજ પર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને SITનું તપાસનું તેડું

રાજકોટ : હાલ રાજકોટ અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. ગઈકાલે SIT દ્વારા પણ કહેવામાં અવાયું હતું કે સમગ્ર દુર્ઘટનામાં જવાબદાર કોઈપણ આઇએએસ કે આઇપીએસને નહીં છોડવામાં આવે. ત્યારબાદ ગુરુવારથી તપાસનો દોર આગળ વધી રહ્યો છે. જેમાં ત્યારે હાલ ફરજ પરના અધિકારીઓની તો તપાસ થશે જ પણ ગેમઝોનને મંજૂરી આપવામાં ત્યારથી … Continue reading Rajkot Gamezone fire: મંજૂરીથી આજદિન સુધી ફરજ પર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને SITનું તપાસનું તેડું