બુધવારે પીએમ મોદી ઝારખંડની મુલાકાતે, 40 એકલવ્ય શાળાનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઑક્ટોબર 2024ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે તેઓ ઝારખંડના હજારીબાગમાં રૂ. 83,300 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસની ખાતરી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પીએમ મોદી કુલ રૂ. 79,150 કરોડથી વધુના ખર્ચ સાથે ધરતી … Continue reading બુધવારે પીએમ મોદી ઝારખંડની મુલાકાતે, 40 એકલવ્ય શાળાનું ઉદ્ઘાટન કરશે