Rajkot ગેમ ઝોનનો માલિક પસ્તાવાનું નાટક કરીને કોર્ટમાં હસવા લાગ્યો, કહ્યું આવી દુર્ઘટના તો થતી રહે

અમદાવાદ : રાજકોટના (Rajkot)ગેમ ઝોન અગ્નિકાંડે સૌને ચોંકાવી દીધા છે. આ અકસ્માતમાં 28 નિર્દોષ લોકો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. જયારે ગુજરાત હાઈકોર્ટે પણ આ દુર્ઘટના અંગે સુઓ મોટો અરજી દાખલ કરી હતી અને કડક ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે આને માનવસર્જિત દુર્ઘટના ગણાવી હતી. યુવરાજસિંહ સોલંકીનું અદાલતમાં વર્તન અજુગતું પોલીસે … Continue reading Rajkot ગેમ ઝોનનો માલિક પસ્તાવાનું નાટક કરીને કોર્ટમાં હસવા લાગ્યો, કહ્યું આવી દુર્ઘટના તો થતી રહે