Rajkot ગેમ ઝોનનો માલિક પસ્તાવાનું નાટક કરીને કોર્ટમાં હસવા લાગ્યો, કહ્યું આવી દુર્ઘટના તો થતી રહે
અમદાવાદ : રાજકોટના (Rajkot)ગેમ ઝોન અગ્નિકાંડે સૌને ચોંકાવી દીધા છે. આ અકસ્માતમાં 28 નિર્દોષ લોકો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. જયારે ગુજરાત હાઈકોર્ટે પણ આ દુર્ઘટના અંગે સુઓ મોટો અરજી દાખલ કરી હતી અને કડક ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે આને માનવસર્જિત દુર્ઘટના ગણાવી હતી. યુવરાજસિંહ સોલંકીનું અદાલતમાં વર્તન અજુગતું પોલીસે … Continue reading Rajkot ગેમ ઝોનનો માલિક પસ્તાવાનું નાટક કરીને કોર્ટમાં હસવા લાગ્યો, કહ્યું આવી દુર્ઘટના તો થતી રહે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed