જીવનના અમૃતકાળ પ્રવેશની પૂર્વ સંધ્યાએ મોદીએ કહ્યું : દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને ખપી જઈશ,

સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યા પછી પહેલી વાર ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ.8000 કરોડથી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપ … Continue reading જીવનના અમૃતકાળ પ્રવેશની પૂર્વ સંધ્યાએ મોદીએ કહ્યું : દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને ખપી જઈશ,