Dussehra: PM મોદીએ દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છા; રક્ષામંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન
નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ પર્વ શારદિય નવરાત્રીના સમાપન બાદ દશમના દિવસે વિજયા દશમીના રૂપે મનાવવામાં આવે છે. આ તહેવારને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરીને દેશવાસીઓને જીતની શુભેચ્છા પાઠવી … Continue reading Dussehra: PM મોદીએ દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છા; રક્ષામંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed