Manipur violence: મણિપુરમાં ફરી હિંસા, ગોળીબારમાં 2ના મોત, એક મહિનામાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. મંગળવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં ગોળીબાર થયો હતો. આ દરમિયાન બે લોકોના મોત થયા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સહિત પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સુત્રોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક વધી શકે છે.એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે બપોરે લગભગ … Continue reading Manipur violence: મણિપુરમાં ફરી હિંસા, ગોળીબારમાં 2ના મોત, એક મહિનામાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો