Loksabha Election 2024 : ડરો નહિ, ભાગો નહિ, રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી પર પીએમ મોદીનો પ્રહાર

દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડી દીધી છે અને કોંગ્રેસે તેમને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે. અમેઠી બેઠક છોડયા બાદ ભાજપ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહી છે. જેમાં પીએમ મોદીએ પણ પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “મેં પહેલેથી જ … Continue reading Loksabha Election 2024 : ડરો નહિ, ભાગો નહિ, રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી પર પીએમ મોદીનો પ્રહાર