લોકસભા ચૂંટણી: ભાજપમાં વંશવાદની વેલનો ભરડો, ભૂતપૂર્વ વડા પ્રધાનોના સંબંધીઓની ભરમાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી હવે બધા પક્ષો દ્વારા એકબીજા પર આરોપો-પ્રત્યારોપો ચાલુ થઈ ગયા છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાયમ પોતાના ભાષણમાં વંશવાદનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે ત્યારે ભાજપમાં જ વંશવાદની વેલ ફૂલી ફાલી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનોની ભાજપમાં રહેલી ભરમાર વિશે જાણકારી મેળવીએ.આ પણ … Continue reading લોકસભા ચૂંટણી: ભાજપમાં વંશવાદની વેલનો ભરડો, ભૂતપૂર્વ વડા પ્રધાનોના સંબંધીઓની ભરમાર