Biharના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ડીજે ટ્રોલીને વીજ કરંટ લાગતા નવ કાવડિયાના મોત

હાજીપુર : બિહારના હાજીપુરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કાવડિયાઓને લઈ જઈ રહેલી ડીજે ટ્રોલીને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 9 કાવડિયાના મોત થયા હતા. વીજ કરંટ લાગવાથી છ લોકો દાઝી ગયા હતા. વહીવટીતંત્રએ તમામને સદર હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કાવડિયા હાજીપુરના સુલતાનપુર ગામના રહેવાસી છે. સોમવારે સવારે બધા બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા … Continue reading Biharના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ડીજે ટ્રોલીને વીજ કરંટ લાગતા નવ કાવડિયાના મોત