ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરે નહીં તો….બાંગ્લાદેશના દિગ્ગજ નેતાએ આપી ચેતવણી…

ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન અને ત્યાર બાદ ફેલાયેલી હિંસા બાદ આવામી લીગ(Awami league)ની સરકાર પડી ભાંગી હતી, શેખ હસીના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી વિદેશ ભાગી ગયા હતા. અહેવાલો મુજબ શેખ હસીના પરિવાર સાથે ભારતમાં શરણ લઇ રહ્યા છે. હસીના અને તેના પરિવારજનો પર બાંગ્લાદેશમાં ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. એવામાં બાંગ્લાદેશમાં … Continue reading ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરે નહીં તો….બાંગ્લાદેશના દિગ્ગજ નેતાએ આપી ચેતવણી…