Arvind Kejriwalને રાઉઝ એવન્યુ કોર્ટે આપી મોટી રાહત

નવી દિલ્હી: દારૂનીતિ કૌભાંડ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક મોટી રાહત આપી છે. કોર્ટે ગુરુવારે કેજરીવાલને નિયમિત જામીન આપી દીધી છે. જોકે આ પહેલા કોર્ટમાં બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટની જામીન ની મુદત પૂર્ણ થયા બાદ … Continue reading Arvind Kejriwalને રાઉઝ એવન્યુ કોર્ટે આપી મોટી રાહત