AAP નેતા સંજય સિંહનો અંતે તિહાર જેલમાંથી થયો છુટકારો, 6 મહિના બાદ મળ્યા જામીન

શરાબ પોલીસી કૌભાંડમાં છેલ્લા 6 મહિનાથી દિલ્હીની તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનો અંતે જામીન પર છુટકારો થયો છે, આજે તેમને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન આપ્યા હતા, કાનૂની પ્રક્રિયાને કારણે ગઈકાલે તેમને જેલમાંથી … Continue reading AAP નેતા સંજય સિંહનો અંતે તિહાર જેલમાંથી થયો છુટકારો, 6 મહિના બાદ મળ્યા જામીન