સ્વબચાવમાં સ્વરૂપ બદલી શકતું ઇયળિયું…

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદીબચાવ પ્રયુક્તિ એ એક કુદરતી વૃત્તિ છે જે માનવ સહિત તમામ પ્રાણીઓમાં જોવા મળે છે. અંગ્રેજીમાં પ્રાણીજગતમાં બચાવ પ્રયુક્તિ માટે ડિફેન્સ મિકેનિઝમ કહે છે. દરેક પ્રાણીઓમાં પોતપોતાનું આગવું ડિફેન્સ મિકેનિઝમ હોય છે. આપણે આ જ કોલમમાં અગાઉ આવા ડિફેન્સ મિકેનિઝમની વાત કરી ચૂક્યા છીએ પરંતુ, આજે આપણે સાવ અનોખા ડિફેન્સ મિકેનિઝમની … Continue reading સ્વબચાવમાં સ્વરૂપ બદલી શકતું ઇયળિયું…