ગઈકાલે જ આપણે મનાવ્યો વિશ્વ યોગદિવસ
યોગ ભારતની પ્રાચિન ચિકિત્સા પદ્ધતિ છે
શરીર મનને તંદુરસ્ત રાખવામાં યોગ કારગર સાબિત થયા છે
...પણ અમુક બીમારીના દરદીઓએ અમુક યોગ ન કરવા જોઈએ
તો ચાલો જાણીએ કોણે ક્યા યોગ ન કરવા જોઈએ
હૃદય સંબંધિત બીમારી હોય તેમણે ચક્રાસન, હલાસન, શીર્ષાસન ન કરવું
કપાલ ભા અને ભ્રસ્ત્રિકા પણ ધીરે ધીરે કરવા
હાઇ બ્લડ પ્રેશરવાળાએ દંડબેઠક, સર્વાગાંસન અને શીર્ષાસન ન કરવા
સ્લિપ ડિસ્ક હોય તેમણે પાદહસ્તાસન,
ત્રિકોણાસન
અને ઉત્તાનપાદાસન ન કરવું
આ સાથે આહારમાં બને તેટલા પૌષ્ટિક તત્વોને સામેલ કરવા