12મી જુલાઈના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવાના છે

લગ્ન પહેલાંના કાર્યક્રમને કારણે અંબાણી પરિવાર ચર્ચામાં રહે છે

જ્યાં આ શાહી લગ્ન થવાના છે એ વેન્યુ વિશે તમને કેટલી માહિતી છે?, ચાલો આજે તમને જણાવીએ...

આ શાહી લગ્ન જિયો કન્વેન્શન સેન્ટરમાં થવાના છે, આ માટે 4 દિવસ  સુધી ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે

આ વેન્યુ રાજ મહેલથી બિલકુલ જરાય ઓછી ઉતરતી નથી

2022માં ઉદઘાટન કરાયેલું આ સેન્ટર 1 લાખ સ્ક્વેર મીટરમાં આવેલું છે અને ભારતના પ્રીમિયમ ડેસ્ટીનેશન ગણાય છે

5 મોડ્યુલર હોલ, 25 મીટિંગ રૂમ,  બોલ રૂમ અને કનવેન્શન હોલ આવેલો છે

અહીં અનેક ગ્રાન્ડલેવલના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે, તસવીરોમાં આ જગ્યાનો શાહી અંદાજ જોવા મળે છે

આ સેન્ટરની લાઈટિંગ સિસ્ટમ અને ઈન્ટરિયર ખૂબ જ લાજવાબ છે

એવું કહેવાય છે કે જ્યારે લગ્ન કે કોઈ ઇવેન્ટ માટે આ હોલને ડેકોરેટ કરવામાં આવે છે ત્યારે આ સ્થળનો આભા કોઈ મહેલસમાન દેખાય છે...