પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ

હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવતા માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન લોકો પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરે છે

આ વખતે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સર્વ પિતૃ અમાવસ્યા સુધી ચાલશે

પિતૃ પક્ષ દરમિયાન ઘણા લોકોને પિતૃદોષનું નિદાન પણ થાય છે આવી પરિસ્થિતિમાં તેઓ વિવિધ પગલાં લે છે 

આજે અમે તમને એક ઉપાય જણાવીશું જેને પિતૃ પક્ષ દરમિયાન દરરોજ સાંજે કરવામાં આવે તો પિતૃદોષ દૂર થાય છે

પિતૃ પક્ષ દરમિયાન દરરોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો 

 આ કામ સામાન્ય દિવસોમાં પણ કરી શકાય છે તેનાથી પિતૃદોષ દૂર થાય છે

પિતૃદોષને દૂર કરવા ઘરની દક્ષિણ દીવાલ પર તમારા પૂર્વજોની તસ્વીર લગાવો અને સામે દીવો કે અગરબત્તી કરો

પિતૃઓની શાંતિ માટે દરરોજ સાંજેના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરો 

પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડમાં કાળા તલ, દૂધ, ચોખા અને ગંગાજળ અને ફૂલ ધરાવો

આમ કરવાથી પિતૃદોષ દૂર થશે