સોમવતી અમાસના દિવસો પિતૃઓને આ રીતે ખુશ કરો

ચૈત્ર મહિનાની અમાસ અને સોમવારનો સંગમ થયો છે

8મી એપ્રિલે સવારે 8.18 વાગ્યે અમાસની શરૂઆત થશે

આ દિવસે તર્પણ, પિંડદાન, બ્રહ્મભોજ, પંચબલિ કર્મ થાય છે

આ દિવસે પિતૃ અને તેમના દેવ આર્યમાની પણ પૂજા થાય છે

આ દિવસે પિતૃને કોઈપણ ફૂલ ન ચડાવી શકાય

તમારે પિતૃને માત્ર સફેદ રંગના ફૂલો ચડાવવા જોઈએ

તમારે કમળ, ચંપા, માલતી અને જૂહીના ફૂલો શ્રેષ્ઠ રહેશે

ખાસ કરીને લાલ અથવા કોઈ ઘાટા રંગના ફૂલો ન ચડાવવા

તીવ્ર સુગંધવાળા ફૂલો પણ પિતૃને ચડાવવા ન જોઈએ.

દાન પણ શક્ય હોય તો સફેદ વસ્ત્રોનું કરવું.