| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
ધુળેટીના દિવસે આ ચીજોનું દાન નહીં કરતા નહીં તો......
આ વખતે 24 માર્ચે હોળિકા દહન અને બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવાશે. હોળી સનાતન ધર્મનો પ્રમુખ તહેવાર છે.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
Swipe
ધન, સુખ, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે, પણ કેટલીક વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઇએ.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
વિવાહિત મહિલાઓએ બિંદી સિંદૂર બંગડી જેવી વસ્તુઓનું દાન ના કરવું જોઈએ.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
Swipe
હોળીના દિવસે ધનનું દાન નહીં કરવું જોઇએ. આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
હોળીના દિવસે કપડાંનું દાન કરવાથી ઘરમાં ગરીબી અને અશાંતિ આવે છે.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
Swipe
આ દિવસે દૂધ, દહીં, ખાંડ સહિત સફેદ વસ્તુનું દાન કરવું અશુભ છે. શુક્રની સ્થિતિ નબળી બને છે.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
હોળીના દિવસે સરસવના તેલનું દાન નહીં કરતા. શનિદેવ ગુસ્સે થાય છે.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
Swipe
હોળીના દિવસે કાચની વસ્તુનું દાન કરવું અશુભ છે. પારિવારિક સમસ્યાઓ વધે છે.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
Swipe
હોળી પર લોખંડ, સ્ટીલની વસ્તુનું દાન કરવાથી ઘરમાં દારિદ્રય આવે છે.
| SPECIAL FEATURES |
| SPECIAL FEATURES |
Swipe