HEALTH

કેળાનું સેવન આરોગ્ય માટે સારું અને ભરપૂર માત્રામાં પોષક તત્વો છે

ગુણકારી અને આરોગ્યદાયી કેળાનું સેવન કરવું ખૂબ જ આરોગ્યવર્ધક છે

HEALTH

 આરોગ્યવર્ધક હોવા છતાં પણ અમુક લોકો માટે કેળાનું સેવન નુકસાનકારક છે

HEALTH

ચાલો તમને અહીં જણાવીએ કે આખરે કોને કોને કેળાનું સેવન ન કરવું જોઈએ?

HEALTH

કેળામાં સાકરનું પ્રમાણ વધુ છે, જેથી ડાયાબિટીસવાળા દર્દીએ કેળા નહીં ખાવા

HEALTH

અસ્થમા કે શ્વાસ સંબંધિત બીમારીવાળા લોકોએ પણ કેળાં ખાવાનું ટાળવું જોઈએ

HEALTH

જે લોકોને કોઈ પણ એલર્જી હોય એવા લોકોએ પણ કેળા ના ખાવા જોઈએ

HEALTH

જે લોકોને કોઈ પણ એલર્જી હોય એવા લોકોએ પણ કેળા ના ખાવા જોઈએ

HEALTH

કેળાં પાચનમાં ગુણકારી છે પણ કબજિયાતની સમસ્યાવાળાએ નહીં ખાવા જોઈએ!

HEALTH