ઉત્સવ

ઐતિહાસિક પળ

આપણા સૌના લાડકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના ગૌરવસમા અખબાર મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવની ઊજવણી નિમિત્તે બીકેસી ખાતે આવેલા જિયો ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું અને એ સમયે તેમણે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે જોડવાની અપીલ મુંબઈ સમાચારને કરી હતી. આ વર્ષે દિવાળી દુબઈની વિશેષાંક બહાર પાડીને મુંબઈ સમાચારે એ દિશામાં એક પગલું માંડ્યુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…