ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?

મુંબઈ: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષની યુતિ હોય કે વિપક્ષની યુતિ બંને બાજુ બેઠકોની વહેંચણીને લઇને વિવાદ થતો હોય છે. જોકે મહાયુતિમાં ભાજપ અને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) વચ્ચે નવો જ વિવાદ ઊભો થયો છે.હાલમાં જ યોજવામાં આવેલી પ્રધાનમંડળની બેઠકમાં ભાજપના ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજન અને નાયબ … Continue reading ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?