એકનાથ શિંદેની અસલી શિવસેના: પ્રકાશ આંબેડકરનું મોટું નિવેદન!

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકર હાલમાં અનામત બચાવ યાત્રા પર છે. તેઓ પોતાની યાત્રા દ્વારા જનતા સાથે સંવાદ કરી રહ્યા છે. 4 ઓગસ્ટના રોજ એક સભામાં બોલતા તેમણે શિવસેના પાર્ટીને લઈને મોટું નિવેદન આપ્યું છે.જો આપણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને મળેલા મતોનો અભ્યાસ કરીશું, તો આપણે સમજીશું કે એકનાથ શિંદેનો … Continue reading એકનાથ શિંદેની અસલી શિવસેના: પ્રકાશ આંબેડકરનું મોટું નિવેદન!