મોજની ખોજ ઃ સીતાજીનાં અપહરણનું કારણ જણાવે છે રાવણ…

‘ઉતરેલી કઢી જેવુ હોય કે દાઝેલી દાળ જેવુ,તને શું ? હું બહુ ક્ન્ફ્યુઝનમાં છુ, જોરદાર ક્ધફયુઝમાં. સાંભળ, ધારો કે કાલે તું ટપકી પડ્યો ને તારું શ્રીજિચરણ થઈ ગયું પછી તારું એકવાર સુભાષદહન થઇ જાય પછી દર વર્ષે કે કોઈ વર્ષે તારું બીજીવાર દેહદહન થાય? નઈને? મર્યા પછી કોઈ જિવ્યું છે ખરા? નઇને? તો આ રાવણ … Continue reading મોજની ખોજ ઃ સીતાજીનાં અપહરણનું કારણ જણાવે છે રાવણ…