ચોમાસામાં હવન કરો સ્વસ્થ રહો

આધ્યાત્મિક દ્રષ્ટિ સાથે, હવન શારીરિક અને માનસિક લાભ પણ પ્રદાન કરે છે પ્રાસંગિક – અનુ આર. સનાતન ધર્મમાં હવન યજ્ઞ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી સનાતન સંસ્કૃતિમાં સુખ અને સૌભાગ્ય માટે હવન-યજ્ઞની પરંપરા છે. ઔષધીય હવન સામગ્રી વડે હવન એટલે કે યજ્ઞ કરવાથી વાતાવરણ શુદ્ધ થશે અને વાઇરસના સંક્રમણનો પણ નાશ થશે. … Continue reading ચોમાસામાં હવન કરો સ્વસ્થ રહો