કોંગ્રેસને મોદી ફોબિયા છે, આગામી 30-40 વર્ષ સુધી રહેશે ભાજપનો યુગ- રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં બોલ્યા અમિત શાહ
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કહ્યું હતું કે આગામી 30થી 40 વર્ષ સુધીનો સમય ભાજપનો હશે અને આ દરમિયાન ભારત વિશ્વ ગુરુ બની જશે. શાહે કહ્યું હતું કે વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણ આ દેશના રાજકારણ માટે મોટો અભિશાપ હતો, જે દેશની પીડાનું કારણ હતો. ભાજપ તેલંગણા […]
Continue Reading