સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડતા નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા, 300 લોકોનું સ્થાનાંતર
ઉપરવાસમાં સારા વરસાદને કારણે નર્મદા નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે. જેને કારણે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી છે, જેના કારણે ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થઇ રહ્યો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 134.32 મીટર છે. […]
Continue Reading