સીએમ પદ માટે નામની જાહેરાત બાદ એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા, ફડણવીસની પ્રશંસા
ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કર્યા બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે મેં જે નિર્ણય લીધો તે તમે બધા જાણો છો, તમે એ પણ જાણો છો કે કઈ પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હું બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવા માટે કામ કરીશ. તમામ 50 ધારાસભ્યો સાથે છે. તેમણે કહ્યું કે […]
Continue Reading